કેશોદમાં મુસ્લિમ આગેવાનોએ પીએસઆઇ સમક્ષ લેખિતમાં ફરીયાદ કરી
બે દિવસ પહેલા કેશોદમાં બસ સ્ટેશન રોડ ઉપર રેકડી ધારકો સાથે અન્ય બે વ્યક્તિઓ વચ્ચે સામસામી મારા મારીનો બનાવ બન્યો હતો. જે બનાવ અંગે રેકડી ધારકો વિષય ફરીયાદ થયેલી ત્યારબાદ…
બે દિવસ પહેલા કેશોદમાં બસ સ્ટેશન રોડ ઉપર રેકડી ધારકો સાથે અન્ય બે વ્યક્તિઓ વચ્ચે સામસામી મારા મારીનો બનાવ બન્યો હતો. જે બનાવ અંગે રેકડી ધારકો વિષય ફરીયાદ થયેલી ત્યારબાદ…
જૂનાગઢના પ્રથમ નાગરીક મેયર ધીરૂભાઈ ગોહેલના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના…
જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે પ્રજાપતિ એકતા ભવન ભારતી આશ્રમ ખાતે આવેલ સદ્ગુરૂ ત્રિકમદાસબાપુના કાયમી અન્નક્ષેત્રનો તા.૯-૮-ર૧ ને સોમવાર સવારે ૯ કલાકે શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રારંભ થશે. વડવાળા મંદિર દુધરેજના…
કોરોના મહામારીના કારણે લાંબા સમયથી બંધ થયેલી ટ્રેનો પૈકી યાત્રીકોની માંગણી અને સુવિધાને ધ્યાનમાં રાખી આગામી તા.૧૬ ઓગસ્ટથી રાજકોટ-સોમનાથ-રાજકોટ દૈનિક લોકલ ટ્રેન તથા દેલવાડા-વેરાવળ-દેલવાડા દૈનિક મીટર ગેજ ટ્રેનો શરૂ થનાર…
પવિત્ર શ્રાવણ માસમાં યાત્રાધામ નગરી વેરાવળ-સોમનાથમાં જાહેરમાર્ગો અને રેલ્વે-બસ સ્ટેશન વિસ્તારોમાં નોનવેજ પીરસતી રેકડીઓ અને રેસ્ટોરન્ટોે બંધ કરાવવા અંગે ગીર સોમનાથ જીલ્લા વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેકટર…
ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે પ્રાથમિક શાળાઓ દિવાળી વેકેશન પછી ખોલવામાં આવે તે માટે વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. #saurashtrabhoomi #media #news #gujarat…
સાતમ-આઠમનો તહેવાર નજીક આવિ રહ્યો છે ત્યારે જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જેથી જરૂરીયાતમંદ લોકો આનંદથી તહેવારની મજા માણી શકે સ્વાદિષ્ટ વ્યંજનો બનાવ શકે તે માટે રાજ્ય સરકાર…
આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીમાં લાગેલ ભાજપા પોતાની સત્તાવાળા બે રાજ્યો ગુજરાત અને ગોવા બાબતે પણ સંપૂર્ણ સતર્કતા રાખી રહી છે. ગોવામાં વર્ષની શરૂઆતમાં અને ગુજરાતમાં વર્ષના અંતમાં…
ઉના શહેરમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી થતી ન હોવાના કારણે વાલીઓ પોતાના બાળકોને શાળામાં એડમીશન માટે આધાર કાર્ડ ફરજિયાત હોય જેથી આ બેંકમાં સુધારા વધારા તેમજ નવા કઢાવવા…
હવે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવું ખૂબ જ સરળ બની ગયું છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ બહાર પાડવા માટે વર્તમાન નિયમોમાં ફેરફાર કરીને તેને સરળ બનાવી દીધા છે. નવા…