જૂનાગઢમાં રૂા.૪૬ હજારની માતબર રકમ મુળ માલિકને પરત સોંપી પ્રમાણીકતા દર્શાવી
એક તરફ મોંઘવારીનાં કપરા કાળમાં એક-એક પૈસાની કિંમત આજે થઈ રહી છે ત્યારે ગમે ત્યાંથી પૈસો એકઠો કરવાની લાલશા પણ થઈ રહી હોવાનાં કિસ્સા બહાર આવી રહ્યા છે. ત્યારે પ્રમાણીકતા…
એક તરફ મોંઘવારીનાં કપરા કાળમાં એક-એક પૈસાની કિંમત આજે થઈ રહી છે ત્યારે ગમે ત્યાંથી પૈસો એકઠો કરવાની લાલશા પણ થઈ રહી હોવાનાં કિસ્સા બહાર આવી રહ્યા છે. ત્યારે પ્રમાણીકતા…
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વહેલી સવારે દ્વારકાધીશ જગતમંદિરમાં મંગલા આરતીના દર્શન કર્યા હતા. ત્યાં તેમનું દ્વારકા દેવસ્થાન સમિતિના રમેશભાઈ હેરમા તથા દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વીજય બુજડ…
કેશોદ મુકામે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ‘આધાર મહિલા મંડળ’ના નામથી મહિલા આર્ત્મનિભર બને તે હેતુથી રચના કરવામાં આવી છે. કોરોનાની પરિસ્થિતિ પછી જે સામાન્ય લોકોની રોજી રોટી ઉપર જે અસર…
માણાવદર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ યોગેશ હુંબલ દ્વારા હેલ્થ ઓફીસરને અને મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવેલ છે કે માણાવદર તાલુકાનાં પ૭ ગામ અને રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ વગેરેને જાેડતો તથા રરપ…
માંગરોળ તાલુકા કામનાથ સીમશાળાએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્નપૂર્ણા યોજના હેઠળ ‘વનનેશન વનરેશનકાર્ડ’કલીપનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ‘રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા’ હેઠળ પચાસ લાખ લાભાર્થીઓને સમાવેશ અંગેની ફિલ્મનું નિદર્શન અને…
ઉના શહેર વચ્ચોવચ્ચ આવેલ ટાવર ચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો બની છે. અહીં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે ફ્રુટ માર્કેટ અને શાક…
આગામી મોહરમ તહેવાર સબબ ઈલમ-સેજ-તાજીયા વગેરેનાં તહેવાર ઉજવવા તાકીદે ગાઈડલાઈન બહાર પાડવા અંગે મોહરમ કોમી એકતા સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. આગામી દિવસોમાં મુસ્લીમ સમાજનું પવિત્ર પર્વ મોહરમ-તાજીયા આવતો…
ગુજરાત રાજ્યની વિજયભાઈ રૂપાણીની સરકારે તેમના શાસનના પાંચ વર્ષ પુરા કર્યા હોય અને તમામ ક્ષેત્રે નિષ્ફળ રહ્યા હોય તેમ છતાંય સરકારી ખર્ચે ઉજવણીના નામે તાયફા કરે છે તેના વિરોધમાં જૂનાગઢ…
રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી જણાવ્યું હતું કે, BU પરમિશન મેળવવા માટે આપવામાં આવેલ છૂટછાટનો અર્થ એ નથી કે એની સાથે ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવાથી મુક્તિ મળી ગઈ…
દારૂ પીવાના કેસમાં એક વ્યક્તિને આઠ જિલ્લામાંથી તડીપાર કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જાે લોક અદાલતમાં સામાન્ય દંડ કે કોર્ટ ઉઠતા સુધીની સજા થઈ હોય…