સંસદમાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન એ સંવિધાન અને લોકશાહીનું અપમાન : વડાપ્રધાન
પેગાસસ મામલે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના વિરોધ પ્રદર્શનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન અને લોકશાહીનું અપમાન ગણાવ્યું છે. મંગળવારના બીજેપી સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રીએ વિપક્ષ દ્વારા સંસદ ના ચાલવા દેવા, પેપરો…