જૂનાગઢમાં મહેતા નિદાન કેન્દ્ર ખાતે કોવીડ-૧૯ અંતર્ગત રસીકરણ કેમ્પ યોજાયો
શ્રી સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી રમેશભાઈ શેઠની યાદી જણાવે છે કે, મહેતા નિદાન કેન્દ્ર શ્રી જૈન સંઘની વાડી ખાતે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ જુનાગઢનાં નેજા હેઠળ જૈન સોશ્યલ ગ્રુપ જૂનાગઢ…