દ્વારકામાં ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગથી રમ્યા ઠાકોરજી
હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર ફાગણ સુદ પુનમનાં રોજ દ્વારકાધીશનાં જગત મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક પરંપરા અનુસાર દોલોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. હોળી ઉત્સવ દરમ્યાન કાળીયા ઠાકુરને ધાણી,…