ખંભાળિયાના સક્રિય રઘુવંશી યુવા કાર્યકરની મહાપરિષદ દ્વારા હાલારના રિજિયોનલ મંત્રી તરીકે વરણી
ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિના સક્રિય યુવા કાર્યકર અને લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી રાકેશભાઈ પંચમતિયાની રઘુવંશી જ્ઞાતિની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન-૨ના હાલારના રિજિયોનલ મંત્રી તરીકેની નિમણુંક કરવામાં આવી છે.…