Breaking News
0

શહેરમાં મહાનગરપાલિકા જૂનાગઢની મંજૂરી વગર હોર્ડિંગ્સ બોર્ડ લગાડતા વિંઝોમ ઇન્ટરનેશનલ પાસેથી રૂા.૧૦,૦૦૦/-નો દંડ વસુલ કરતી મહાનગરપાલિકા જૂનાગઢ

મહાનગરપાલિકા જૂનાગઢ હદ વિસ્તારમાં વિંઝોમ ઇન્ટરનેશનલ દ્વારા ચોબારી રોડ ઉપર કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર હોર્ડિંગ્સ બોર્ડ લગાડવામાં આવેલ છે. જે અન્વયે કમિશ્નર ડો.ઓમ પ્રકાશ(ૈંછજી)ના આદેશ અન્વયે નાયબ કમિશ્નર…

Breaking News
0

સરદાર વલ્લભભાઈ પટેલની ૧પ૦મી જન્મ જયંતિ નિમિતે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં રાજા, મહારાજાઓના સમયના પ્રાચીન સિક્કાઓનું પ્રદર્શન યોજાયું

‘શ્રી સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ’ ની ઉજવણી અંતર્ગત તા.૭-૨-૨૦૨૫, શુક્રવારના રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ અને મુદ્રા ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ ઓવેશન સોસાયટીનાં સંયુક્ત ઉપક્રમે “એક…

Breaking News
0

ગંભીર અકસ્માત કે જન્મજાત ખોડખાપણ યુક્ત અંગોને વર્ષ ૨૦૨૪માં રિકંસ્ટ્રક્શનના ૬૮ જેટલા જટિલ ઓપરેશન સહિત ૬,૭૭૯ દર્દીઓની કરાઈ પ્લાસ્ટિક સર્જરી કરી પુનઃ કાર્યરત કરતી રાજકોટ સિવિલ

૪૦ બેડની અલાયદી ઈન્ડોર સુવિધા, બે મોડ્યુલર ઓપરેશન થીએટર,રાજ્યની પ્રથમ સ્કિન બેંક સહિતની ઉત્તમ વ્યવસ્થા : આર્ત્મનિભર અને સામાજિક ગૌરવ : જડબું, કાન, નાક, ગાલ, હાથ, પગ સહિતના અમૂલ્ય અંગોની…

Breaking News
0

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી હવે કાર્ગો ફ્લાઈટ ઉડાન ભરી શકશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા ગુડ્‌સ ડમ્પિંગ માટે અપાઈ મંજુરી] સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યા બાદ નિરંતર પ્રવાસીઓની…

Breaking News
0

એકાદશી અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને મખમલના જરી સ્ટોનવાળા વાઘા, રામ લખેલો આંકડાના ફુલનો હાર પહેરાવ્યો, હજારો ભક્તોએ કર્યા દર્શન

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૦૮-૦૨-૨૦૨૫ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ-સેવંતીના…

Breaking News
0

ખંભાળિયા : નયારા એનર્જી દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું

સીએસઆર અંતર્ગત વિવિધ સેવાકાર્યો લોકોને અર્પિત ખંભાળિયા વાડીનાર સ્થિત નયારા એનર્જી દ્વારા ઔદ્યોગિક સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક પ્રકારના સેવાકીય કાર્યો અવિરત કરવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં કેટલાક સેવાકીય પ્રકલ્પોનું…

Breaking News
0

દ્વારકાના ગોમતી ઘાટ ઉપર બે માસથી સાઈબેરીયન સીગલ પક્ષીનો જમાવડો

મુખ્યત્વે યુરોપ, સાયબેરીયા, કઝાકીસ્તાન અને ચાઈનામાં જાેવા મળતાં વિદેશી સીગલ બર્ડ દર વર્ષે ગુજરાતના દરિયા કિનારે જાેવા મળે છે. યાત્રાધામ દ્વારકામાં પણ સીગલ બર્ડ શિયાળાછે આશરે બે માસ જેટલા સમય…

Breaking News
0

દ્વારકા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત : આઠ મુસાફરો ઘવાયા

દ્વારકાથી પોરબંદર તરફ જતા ધોરીમાર્ગ પર ગઈકાલે શુક્રવારે સાંજે આશરે સાડા ચાર વાગ્યાના સમયે જૂની ધ્રેવાડ ગામ નજીકથી પસાર થઈ રહેલા એક રીક્ષા તેમજ મોટરકાર વચ્ચે કોઈ કારણોસર અકસ્માત સર્જાયો…

Breaking News
0

ખંભાળિયા પાલિકાની નવી બનેલી શાક માર્કેટના ગાલાની થશે હરાજી

તા.૨૫ ફેબ્રુઆરીના રોજ જાહેર હરાજી કરાશે ખંભાળિયા નગરપાલિકા દ્વારા અહીંના પોસ વિસ્તાર રામનાથ સોસાયટી નજીક બનાવવામાં આવેલી નવી શાકમાર્કેટના ગાલાની હરાજી માટે તારીખ ૨૫ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ખંભાળિયા…

Breaking News
0

ખંભાળિયામાં માનસિક રીતે અસ્વસ્થ પરપ્રાંતિય તરૂણીએ આપઘાત કર્યો

મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકસી તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના માંઝા ગામે રહેતી જમનાબેન નારણભાઈ પંચાલ નામની ૧૫ વર્ષની તરૂણી છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોય, આ…

1 2 3 1,406