Breaking News
0

શું વિશ્વની મહાસત્તાઓ દેશની ચારે દિશાના સરહદી રાષ્ટ્રોમાં અશાંતિ ઉભી કરાવી આપણી પરીક્ષા કરે છે ?

દેશની પૂર્વ દિશામાં બાંગ્લાદેશ પશ્ચિમમાં પાકિસ્તાન ઉતરમાં નેપાળ અને દક્ષિણમાં શ્રીલંકામાં છેલ્લા એક મહિનાથી સ્થાનિક પ્રજા સત્તાધારીઓ સામે વિરોધના બહાને તેમના દેશમાં અશાંતિ ફેલાવી રહ્યા હોય તેમ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરના NFSU ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધાનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

યુવાનોએ તેમનામાં રહેલી શ્રેષ્ઠ ઊર્જાનો ઊપયોગ દેશને વધુ સમૃદ્ધ બનાવવા કરવો જાેઈએ : શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ જ્ઞાન અને શીલનો ભંડાર છે,…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ન્યાય અભ્યુદય – ધ ટેક્નો લિગલ ફેસ્ટ ૨૦૨૫”નો NFSUખાતે પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી(NFSU) દ્વારા આયોજિત ન્યાય અભ્યુદય ટેકનો-લીગલ ફેસ્ટનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ ત્રિદિવસીય ફેસ્ટમાં સહભાગી થયેલા યુવા છાત્રોને પ્રેરણા આપતાં કહ્યું કે, આ…

Breaking News
0

જૂનાગઢમાં ત્રણ વર્ષના બાળકે હરણી રોઝુ રાખી ખુદાની બંદગી કરી : ભારત દેશમાં શાંતિ, કોમી એખલાસ કાયમ રહે તેવી કામના કરી

હાલ રમઝાનનો પવિત્ર માસ ચાલી રહેલ છે. વિશ્વના મુસ્લિમ બિરાદરો રોઝા, નમાઝ કરી ખુદાની બંદગી કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ મહાનગરના સેંજના ઓટા પાસે આવેલ “ભરતું હરિ” એપાર્ટમેન્ટ ખાતે રહેતા…

Breaking News
0

લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી અંગે ગુજરાત સરકાર દ્વારા નોંધણીની મુદ્ત વધારીને ૦૫ એપ્રિલ સુધી કરાઈ

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ રૂા.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉપ્તાદનના પોષણક્ષમ ભાવ મળી…

Breaking News
0

અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘાનો શણગાર એવમ્ ૨૦૦ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ નિમિતે તા.૨૯-૦૩-૨૦૨૫ને શનિવારના રોજ સાળંગપુરમાં…

Breaking News
0

નયારા એનર્જીએ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે દીપેશ બક્ષીની નિમણૂંક કરી

આંતરરાષ્ટ્રીય સ્તરની ન્યુ-એજ ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ ૧૪ માર્ચથી તેના નવા ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (સીએફઓ) તરીકે દીપેશ બક્ષીની નિમણૂંક કર્યાની જાહેરાત કરી છે. ત્રણ દાયકાથી વધુ પ્રભાવશાળી કારકિર્દી સાથે દીપેશ…

Breaking News
0

કોટડાસાંગાણીમાં ૧૨૦૦ મીટર જગ્યા ઉપરથી ગેરકાયદે બાંધકામ તોડીને રૂા.૧.૨૦ કરોડની જમીન ખુલ્લી કરાઈ

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જાેશીના આદેશ અને આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈનના માર્ગદર્શન હેઠળ કોટડાસાંગાણીમાં ૧૨૦૦ મીટર જગ્યા પરથી ગેરકાયદે બાંધકામ તોડીને રૂા.૧.૨૦ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ગુજરાત સરકાર…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં તંત્ર દ્વારા ખારા તળાવ વિસ્તારમાં એક અસાજીક્ત ઈસમના મકાનનું ડીમોલેશન કરાયું

રૂક્ષ્મણી મંદિર રોડ પાસે આવેલ એક ધાર્મિક મંદિર જેશીબથી જમીન દોષ કરી નાખ્યું યાત્રાધામ દ્વારકામાં તંત્ર દ્વારા સાંજે ખારા તળાવ વિસ્તારમાં રહેલ સરકારી જગ્યા ઉપર અસામાજિક તત્વો દ્વારા પાકુ મકાન…

Breaking News
0

ઓખા મંડળમાં વધુ છ ગેરકાયદેસર દબાણ ઉપર ફર્યું સરકારી બુલડોઝર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં અગાઉ હાથ ધરાયેલા ઓપરેશન ડિમોલિશનના વધુ એક રાઉન્ડમાં ગઈકાલે સ્થાનિક પ્રશાસન દ્વારા ખાસ ટીમ મારફતે દબાણ હટાવ ઝુંબેશ હાથ કરવામાં આવી હતી. આ કામગીરીમાં ઓખા…

1 2 3 1,421