
જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે ઘર કંકાસમાં પત્ની અને પુત્રના હાથે આધેડની હત્યા
જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે આધેડની હત્યાનો બનાવ પામેલ છે. ઘર કંકાસનાં કારણે પત્ની અને પુત્રએ ઘર કંકાસનાં કારણે હત્યા કરી હોવાનું બહાર આવેલ છે. તાલુકા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા…