Breaking News
0

વિસાવદર વિધાનસભા મત વિસ્તારના દુકાનો-સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા મળશે : તા.૧૯ જુનના રોજ મતદાન યોજાશે

જૂનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ ૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૫ તા.૧૯-૬-૨૦૨૫ યોજાનાર છે. ત્યારે જે તે વિસ્તારની દુકાનો અને સંસ્થાઓમાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ…

Breaking News
0

વિસાવદર વિધાનસભા મત વિસ્તારના દુકાનો-સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા મળશે : તા.૧૯ જુનના રોજ મતદાન યોજાશે

જૂનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ ૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૫ તા.૧૯-૬-૨૦૨૫ યોજાનાર છે. ત્યારે જે તે વિસ્તારની દુકાનો અને સંસ્થાઓમાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ…

Breaking News
0

વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું ૯૮ ટકા વિતરણ

બુથ લેવલ ઓફિસર-મ્ન્ર્ં દ્વારા ઘરે-ઘરે જઈ મતદાર માહિતી કાપલીનું વિતરણ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.૧૯ જૂનના રોજ મતદાન થનાર છે, ત્યારે બુથ લેવલ ઓફિસર દ્વારા ૯૮.૬૯ ટકા વોટર ઇન્ફોર્મેશન…

Breaking News
0

વિદ્યાર્થીઓએ કંડારેલા ચિત્રો વાલીઓ માટે તા.૧૯મી જૂને મતદાન કરવા માટે પ્રેરકબળ બનશે

પ્રાથમિક શાળાઓમાં મતદાન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે રચનાત્મક પ્રયાસો : વિદ્યાર્થીઓએ તિરંગા સાથે અચૂક મતદાનનો સંદેશ આપતા કલાત્મક ચિત્રો કંડાર્યા :…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યું પામેલા દિવંગતોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યું પામેલા મૃતાત્માઓની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સાથે જૂનાગઢનાં કલાકાર રાજુ ભટ્ટ તથા તેમની…

Breaking News
0

ખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ : ખેડૂતોમાં આનંદ

જિલ્લામાં વાતાવરણ પલટાયું : વધુ વરસાદની સંભાવના રાજ્યના જુદા જુદા ભાગોમાં શનિવારે વરસી ગયેલા ધોધમાર વરસાદ તેમજ હવામાન વિભાગ દ્વારા વરસાદની કરવામાં આવેલી આગાહી વચ્ચે ખંભાળિયા શહેર તથા તાલુકામાં વાતાવરણમાં…

Breaking News
0

જૂનાગઢમાં એસબીઆઈ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

જૂનાગઢમાં તા.૧૪-૬-ર૦રપ વિશ્વ રકતદાન દિવસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, જૂનાગઢ દ્વારા સિવીલ હોસ્પિટલ જૂનાગઢના સયોજન સાથે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. એસબીઆઈ જૂનાગઢના રિજીયોનલ મેનેજર નરેન્દ્ર ચૌધરીની આગેવાની હેઠળ…

Breaking News
0

જૂનાગઢમાં વીરબાઈમાં મહિલા મંડળના બહેનો દ્વારા પ્લેન દુર્ઘટનાના દિવંગતોની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રજાપ અને શ્રધ્ધાંજલી અપાઈ

જૂનાગઢ શહેરમાં ધાર્મિક, સામાજીક અને સેવાકીય પ્રવૃતિ કરનાર તેમજ લોકસભાના અનેકકાર્યોમાં મોખરે રહેલા શ્રી વીરબાઈમાં મહિલા મંડળના બહેનો દ્વારા તાજેતરમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનાના બનાવમાં મૃત્યું પામેલા ૨૭૪ દિવંગત થયેલ આત્માઓની…

Breaking News
0

ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ૯૫.૮૦ ટકા ઉમેદવારોએ આપી

તા.૧૫-૬-ર૦ર૫ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતે યોજાઈ હતી. પોલીસ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંકલનમાં પરીક્ષાલક્ષી સાહિત્ય તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સમય…

Breaking News
0

અદાણી પબ્લિક સ્કૂલે ધોરણ ૧૦ અને ૧૨માં હાંસલ કર્યું ૧૦૦ ટકા પરિણામ

ધોરણ ૧૦ અને ધોરણ૧૨ કોમર્સની વિદ્યાર્થીનીઓએ હાંસલ કર્યું સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન અદાણી પબ્લિક સ્કૂલ, મુન્દ્રાએ એક વાર ફરી ઝ્રમ્જીઈ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાઓમાં ૧૦૦% પરિણામ મેળવીને શૈક્ષણિક…

1 2 3 1,479