
જૂનાગઢ : પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની તબિયત લથડતા સારવાર હેઠળ
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હોસ્પિટલે જઈ ખબર અંતર પૂછ્યા માજી આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની તબીયત લથડતા તેમને હાલ સારવાર હેઠળ રાખવામાં આવેલ છે અને તેમના સ્નેહિ-સંબંધી અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ…