Breaking News
0

રાજ્યની ૨૧૧ તાલુકા પંચાયતો પોતાના ભવન ધરાવે છે હવે વધુ ૧૧ તાલુકા પંચાયતોને નવા તાલુકા પંચાયત ભવન નિર્માણ માટે મુખ્યમંત્રીની વહીવટી મંજૂરી

ડાંગ-અમદાવાદ-ખેડા-છોટાઉદેપુર-પાટણ-બનાસકાંઠા-ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ-મહીસાગર અને રાજકોટ જિલ્લામાં તાલુકા પંચાયતની નવી કચેરીઓ સોલાર રૂફટોપ અને વોટર હાવેર્સ્ટિંગ સ્ટ્રક્ચર સાથે નિર્માણ થશે : ૧૦૪ તાલુકા પંચાયત ભવનમાં સોલાર રૂફટોપ – ૩૧માં રેઇન વોટર હાવેર્સ્ટિંગ…

Breaking News
0

‘અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડો. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જાેશી

‘અટલ લેક્ચર સિરીઝ’થી અટલજીના દ્રષ્ટિકોણને વધુ ઊંડાણપૂર્વક સમજવા અને રાષ્ટ્રપ્રથમની ભાવનાને વધુ બળ મળશે : મુખ્ય સચિવ પંકજ જાેશી, અટલજીનું જીવન દેશને સુશાસન તરફ જાેડતી અમૂલ્ય કડી : વડાપ્રધાનના આર્થિક…

Breaking News
0

પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર

૨૩ યુનિટ સોફ્ટવેર બેઝ્ડ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ સહિત હાલમાં રાજ્યની જેલોમાં કુલ ૮૩ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ કાર્યર: છ મહિનામાં ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા…

Breaking News
0

તિહાર જેલ પરિસરમાં ‘એક કદમ પ્રાકૃતિક કૃષિ કી ઓર‘ વિષયક વિશેષ કાર્યક્રમ યોજાયો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના અનુભવો વર્ણવીને કેદીઓ તથા જેલ સ્ટાફને માર્ગદર્શન આપ્યું

પ્રાકૃતિક ખેતી એ માત્ર કૃષિ પ્રદ્ધતિ નથી, તે પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ માટે એક વિશાળ જન આંદોલન છે : આચાર્ય દેવવ્રતજી, તિહાર જેલમાં શરૂ થયેલી પ્રાકૃતિક ખેતી કેદીઓ માટે…

Breaking News
0

દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

ચડોતરૂના કારણે ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ૨૯ કોદરવી પરિવારના ૩૦૦ જેટલા…

Breaking News
0

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ૧૬૧ સરકારી-સમરસ છાત્રાલયોમાં ૧૬,૫૯૭ વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રથમ મેરીટ યાદી પ્રસિદ્ધ કરાઈ

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા અને રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ૧૬૧ સરકારી-સમરસ છાત્રાલયમાં નવા સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ ૧૬,૫૯૭ વિદ્યાર્થીઓની ઓનલાઈન મેરીટ યાદી પ્રસિદ્ધ કરાઈ…

Breaking News
0

એસટી વિભાગની ઘોર બેદરકારી : ઉના-જામનગર ૯ વાગે ઉપડતી બસ રદ થતા એડવાન્સ બુકિંગ કરાવેલ મુસાફરો હેરાન થયા

પ્રાચીના પત્રકાર જાદવભાઈને એસટી તંત્રનો કડવો અનુભવ થયેલ અને એસટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ઉના-જામનગર બસ ૯ વાગે ઉના ડેપોમાંથી ઉપડતી બસ રદ થતાં એડવાન્સ બુકિંગ કરેલા લોકોને…

Breaking News
0

સુત્રાપાડાના મટાણા ગામે પાધેશ્વરી આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત કથા તથા વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન

સુત્રાપાડા તાલુકાના મટાણા ગામની સીમ ખાતે આવેલ શ્રી પાધેશ્વરી આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત કથા તથા વિષ્ણુયાગ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યાંના મહંત કરસનદાસ બાપુ(ઉપવાસી) દ્વારા આયોજન કરવામાં આવ્યું…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસ અનુસંધાને સરકારી, પોલીસ અને ટ્રસ્ટ તંત્ર સજ્જ

શ્રાવણ માસ અંગે લાયઝન અધિકારીઓની બેઠક યોજાઈ વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર તા.રપ મી જુલાઈથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ અંગે વેરાવળ ડીવાયએસપી કચેરીમાં સોમનાથ મંદિર સુરક્ષાના નાયબ પોલીસ અધિક્ષક…

Breaking News
0

વેરાવળમાં મેઘરાજાને મનાવવા વેપારીઓએ સાત કીમીની સોમનાથ સુધીની પદયાત્રા કરી

વેપારીઓએ મહાદેવને સામુહિક રીતે શીશ ઝુકાવી મન મુકીને હેત વરસાવવા પ્રાર્થના કરી વેરાવળથી સોમનાથ સુધી સાત કીમીની પદયાત્રા જથ્થાબંધ અનાજ કિરાણા વેપારી એસો. મંડળના વેપારીઓએ કરી હતી. સોમનાથ પહોંચીને મેઘરાજા…

1 2 3 1,505