ઉપરકોટમાં કરાયેલ ડીમોલેશન બાદ નરસિંહ વિદ્યા મંદિર ખાતે મુસ્લીમ સમાજની મીટીંગ યોજાઇ હતી. આ અંગે વહાબભાઇ કુરેશીએ જણાવ્યું હતું કે, ઉપરકોટમાં સરકારી તંત્ર દ્વારા શનિવારના વ્હેલી સવારે ડીમોલેશન કરવામાં આવ્યું…
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી રવિવાર તા.૨૮-૫-૨૦૨૩ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ તેમજ સવારે…
બરોડા ફૂટબોલ એકેડેમી અને જગરનોટ ફૂટબોલ ક્લબે પણ તેમની મેચો જીતી : ગર્લ્સ ચેમ્પિયનશીપની પ્રથમ મેચમાં શાર્પશૂટર ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને બીજી મેચમાં એ.આર.એ. ફૂટબોલ ક્લબ અમદાવાદનો વિજય સમા સ્પોર્ટ્સ…
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ ઉપર ગઈકાલે રવિવારે બપોરે એક મોટરકારના ચાલકે પોતાના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા આ મોટરકાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે તેમાં સવાર એક યુવતીનું કરૂણ મૃત્યું નીપજ્યું…
ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેર ભાજપ મંડલની કારોબારી અહીંના યોગ કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી. જેમાં પક્ષની પરંપરા મુજબ સાંઘીક ગીત વંદે…