જૂનાગઢ એસટી ડેપો ખાતે સતાપર રૂટની બસનું ચેકિંગ કરવામાં આવતા એસટીની મુસાફરી માટે બોગસ પાસ કૌભાંડ બહાર આવતા અધિકારીઓ ચોંકી ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે માણાવદર પંથકના ૨ ઇસમની અટક…
વેરાવળના સાગર ચોક ખાતે રહેતા નરેન્દ્રભાઈ પદમભાઈ કુહાડા(ઉ.વ.રપ) પોતાના હવાલાનું સુઝુકી કંપનીનું મોટરસાઈકલ નંબર જીજે-૩ર-એસી-૮૧૪૯નું લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન રોડની સાઈડમાં પાર્ક કરેલ ટ્રક નંબર જીજે-૩ર-ટી-પ૪૧૮ની પાછળ જમણી…
વિસાવદર તાલુકાના રબારીકા ગામે નાગભાઈ ભીખુભાઈ વાળાના મકાનમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડતા કુલ રૂા.૮ર,૦ર૦ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત બાંટવા પોલીસે વડાળા…
દ્વારકા લોહાણા મહાજનવાડી હાલમાં અત્યંત જર્જરીત અને બીસ્માર હાલતમાં હોય સમાજના લોકોને વાડીમાં પ્રસંગ કરવામાં પારાવાર મુશ્કેલી પડે છે. સમાજ વાડીની સ્થિતિ જાેતા એવું જણાય છે કે દ્વારકાના રઘુવંશી સમાજની…
છેલ્લા ચાર વર્ષથી ગણેશજીની કરવામાં આવે છે સ્થાપના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે સુવિખ્યાત માધવરાયજી તથા લક્ષ્મી પ્રભુ મંદિરની બાજુમાં રહેતા રાધાબેન તથા ગોપાલભાઈ રામાવત દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગણેશજીની…
ઢોલ, શરણાઈના તાલે વિશાળ ભવ્ય શોભાયાત્રા સાથે બાપાની સ્થાપના કરાય પ્રાચી નજીક બોસન ગામે ગણપતી ગ્રુપ દ્વારા ઈકોફ્રેન્ડલી થી પ્રકૃતિને નુકસાન ના થાય એથી હાથથી ગણપતિ બાપ્પા બનાવવામાં આવ્યા છે.…
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં શિરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પોલીસ સ્ટાફ દ્વારા સતત ચેકિંગ અને સીસીટીવી કેમેરા મારફતે બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગુરૂવારે…
ગુરૂવારે અંતિમ દિને મધ્યરાત્રી સુધી લોકોએ મેળાની મોજ માણી ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં સોમવારથી શરૂ થયેલો ચાર દિવસનો લોકમેળો ગઈકાલે ગુરૂવારે મધ્યરાત્રીના પૂર્ણ થયો હતો. ચાર દિવસ દરમ્યાન લાખોની સંખ્યામાં મેળા…