Breaking News
0

જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવિકોને જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે પૂર્વ તૈયારીઓ શરૂ : ચાર દિવસીય ગિરનાર લીલી પરિક્રમાનો તા.૧૨મી નવેમ્બરથી પ્રારંભ થશે : ભાવિકોને પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિક સાથે…

Breaking News
0

સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ગુનાનો ભેદ ઉકેલવામાં જૂનાગઢની નેત્રમ શાખાને વધુ એક એવોર્ડ મળ્યો

જૂનાગઢ રેંજના આઈજીપી નિલેશ જાજડિયા તથા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી હેડ ક્વાર્ટર ડીવાયએસપી એ. એસ. પટણીના માર્ગદર્શનમાં પીએસઆઇ પી. એચ. મશરૂ અને ૨૯ પોલીસ સ્ટાફની નેત્રમ શાખા સીસીટીવી…

Breaking News
0

વિદેશના વર્ક વિઝા માટે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના પ્રોફેસર આર.બી. ઝાલાએ કરેલી ભલામણથી ૯ ગરીબ અરજદારોએ ૨૨ લાખ રૂપિયા ગુમાવ્યા

પ્રોે. ઝાલાએ જે એજન્ટની ભલામણ કરી હતી તે લાખો રૂપિયા લઈને ફરાર : ભોગ બનેલાઓએ પોલીસમાં ફરિયાદ કરી અમદાવાદના લોયડ જોસેફ રોજરિયો નામના ભેજાબાજે રાજકોટ અને સૌરાષ્ટ્રના ૯ વિદ્યાર્થી પાસેથી…

Breaking News
0

બુધવારે શરદપૂણિર્માનંુ મહત્વ

આસો શુદ ચૌદસને બુધવાર તારીખ ૧૬ ઓક્ટોબરના દિવસે શરદપૂણિર્મા છે. બુધવારે રાત્રે ૮ઃ૨૧ કલાકથી પૂનમ તીથી શરૂ થાય છે. જે ગુરૂવારે સાંજના ૪ઃ૫૬ સુધી જ પૂનમ તિથિ છે. ખાસ કરીને…

Breaking News
0

ઇરાન દ્વારા નાટો દેશોના સંગઠન માફક મીડલ ઈસ્ટના દેશોનું બનાવવાની હિલચાલ ??!!

ઈઝરાયલ-ઇરાન વચ્ચેની તંગદિલી શું મીડલ ઈસ્ટના દેશોને નવો રાહ દર્શાવે છે ? છેલ્લા એક વર્ષથી હમાસ-ઇઝરાઇલ્‌ વચ્ચે ચાલતાં હવાઈ હુમલા અને તેમાં એક પછી એક નજીકના દેશો ઉપર ઈઝરાયલ દ્વારા…

Breaking News
0

દેવભૂમિમાં મેઘરાજાનો મુકામ ખંભાળિયામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો

ભાણવડમાં અઢી ઈંચ : અનેક ખેતરોમાં વ્યાપક નુકસાની ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. ત્યારે ગઈકાલે સોમવારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે બે…

Breaking News
0

નવરાત્રિ દરમ્યાન વિશ્વના સૌથી વિશાળ પરંપરાગત પરિધાનોનું અનાવરણ થયું

વિશ્વના સૌથી મોટા પરંપરાગત નવરાત્રિ પરિધાનોનો રેકોર્ડ બનાવવા માટે સ્વણિર્મ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવસિર્ટી, એનઆઇએફ અને પીટીએન ન્યૂઝે સહયોગ સાધ્યો : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ વિશેષ મુલાકાત લીધી અને ઇન્સ્ટોલેશનને…

Breaking News
0

મંગળવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ૨૦૦ કિલો ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૧૫-૧૦-૨૦૨૪ને મંગળવારે શ્રીકષ્ટભંજનદેવ…

Breaking News
0

વેરાવળ અને તાલાલાની ૧૫ પેઢીઓમાંથી ઘી, ચીઝ, દુધ, પનીર, ફરસાણ, મીઠાઈ, માવો સહિતની ખાદ્યસામગ્રીના ૩૯ નમુના લેવાયા

જીલ્લા કલેકટરની સુચનાથી ફુડ વિભાગે ભેળસેળીયા તત્વોને ઝડપવા વ્યાપક ચેકીંગ હાથ ધર્યુ : જીલ્લામાં બેફામ બની રહેલા ભેળસેળીયા તત્વોને ડામી દેવા તંત્ર અને ફુડ વિભાગ મેદાનમાં આવ્યું ગીર સોમનાથ જીલ્લામાં…

Breaking News
0

વેરાવળ નજીક હાઈવે ઉપર ગેરકાયદેસર ખનીજનું વહન કરતા ત્રણ ડમ્પરો ઝડપી લેવાયા

ખાણ ખનીજ વિભાગને નિંદ્રાધીન અવસ્થામાંથી જગાડીને કાર્યવાહી કરાવતા જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા વેરાવળ સહિત જીલ્લામાં ખણીજોનું ગેરકાયદેસર ખનન અને પરીવહન બેરોકટોક થઈ રહ્યાની લોક ચર્ચાઓ વચ્ચે ખાણ ખનીજ વિભાગ કડક…

1 2 3 1,360