ગરવા ગિરનારના ૨૦૦૦ પગથિયા પાસે સીડી તૂટી જતા ભાવિકોને પડતી મુશ્કેલી : તત્કાલ કાર્યવાહી કરવાની માંગ
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે બિરાજતા અંબાજી માતાજીના દર્શન હજારો ભાવિક આવતા હોય એ રોપવેની સવલત મળ્યા બાદ ભાવિકોમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ જે લોકોએ માતાજીની…