
શ્રી હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત રામનવમીની શોભાયાત્રામાં જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા વિશ્વના કલ્યાણ અર્થે ફલોટ દ્વારા યોજાયેલ શાંતિ યજ્ઞ
“માનવ સેવા એ જ પ્રભુ સેવા” નાં સૂત્રને સાર્થક કરતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ : ડો. ચિંતન યાદવ એમ.ડી.(આસ્થા હોસ્પિટલ), ગિરનારી ગ્રુપની સેવા વંદનીય છે : ડો. ચિરાગ માકડીયા(આયુષ હોસ્પિટલ) જૂનાગઢના…