Breaking News
0

શ્રી હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત રામનવમીની શોભાયાત્રામાં જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા વિશ્વના કલ્યાણ અર્થે ફલોટ દ્વારા યોજાયેલ શાંતિ યજ્ઞ

“માનવ સેવા એ જ પ્રભુ સેવા” નાં સૂત્રને સાર્થક કરતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ : ડો. ચિંતન યાદવ એમ.ડી.(આસ્થા હોસ્પિટલ), ગિરનારી ગ્રુપની સેવા વંદનીય છે : ડો. ચિરાગ માકડીયા(આયુષ હોસ્પિટલ) જૂનાગઢના…

Breaking News
0

ગિરનારી ગૃપના સથવારે જલારામભકિતધામ ખાતે રામનવમીની ઉત્સાહભરી ઉજવણી

ત્રણેક હજાર ભાવિકોએ ફરાળી વાનગીઓના સમૂહ પ્રસાદનો આનંદ માણ્યો જૂનાગઢના ઝાંઝડા રોડ સ્થિત જલારામ મંદિરમાં ભવ્યાંતિભવ્ય રીતે વહેલી સવારથી લઈને મોડી રાત્રિ સુધીના ભાતિગળ આયોજન સાથે કરવામાં આવી હતી. સવારના…

Breaking News
0

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂક્મિણી હરણના તાદ્રશ્ય દ્રશ્યોએ લોકોનું મન હર્યું

ઢળતી સાંજે સોમનાથ પરિસરની ચોપાટી પાસે પ્રાંગણમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ સાથે યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના અંતભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂક્મિણી હરણનું તાદ્રશ્ય વાતાવરણ ખડું થયું હતું. કલાકારોના…

Breaking News
0

માળીયાહાટીના રઘુવંશી સમાજ દ્વારા સંત શિરોમણી જલારામ બાપાના મંદિરે રામ નવમીની ભાવભર ઉજવણી કરાઈ

માળીયાહાટીના જલારામ મંદિર ખાતે રઘુવંશી સમાજ દ્વારા મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ જન્મ મહોત્સવ રામનવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. બપોરના ૧૨:૦૦ કલાકે ભગવાન શ્રીરામનો જન્મ મહોત્સવ અંતર્ગત કેક કાપી ભગવાન શ્રીરામને…

Breaking News
0

સનાતન ધર્મ સેવા સંસ્થા ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ જીલ્લા પ્રમુખ પદે કૈલાસબેન વેગડાની નિમણુંક

ગાંધીનગર મહુડી રોડ ઉપર પેથાપુર ખાતે આવેલ સનાતન ધર્મ સેવા સંસ્થા ટ્રસ્ટ કૈલાશધામ દ્વારા જગતગુરૂર સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મ ગુરૂ દ્વારકાધીશ ના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનાં આશીર્વાદ અને પરમ પૂજ્ય…

Breaking News
0

દેશના સૌથી ધનાળ્ય પરિવારના પુત્ર અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન

દ્વારકા નગરી તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષભેર વધામણાં : શારદાપીઠના નેતૃત્ત્વમાં તમામ જ્ઞાતિ-સમુદાયોએ અનંત અંબાણીને ભાવભેર વધાવ્યા : અંબાણી પરિવાર એ ભગવાન દ્વારકાધીશીજીની ધ્વજીનું પુજન વિધી કરી દ્વારકાધીશના પાદુકા…

Breaking News
0

‘‘માનવસેવા એ જ પ્રભુ સેવા’’ અંતર્ગત યોજવામાં આવેલ અદભૂત ‘‘રકત યજ્ઞ-૨૦૨૫’’માં રેકોર્ડ બ્રેક ૨૬૫૧ બ્લ્ડ યુનિટ એકત્રિત કરતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ

આપના એક ટીપા લોહીથી જાે કોઇની જીંદગી બચાવી શકાતી હોય તો આ મનુષ્ય જીવનમાં આપનું એક વીરતાપૂર્વકનું યોગદાન માનવામાં આવે છે. આ પ્રકારના માનવ સંવેદનના સાથે જાેડાયેલ હકિકતને નજર સમક્ષ…

Breaking News
0

શ્રીકૃષ્ણ નગરી દ્વારકામાં રામનવમીનાં પાવન અવસરે દ્વારકાધીશ ભગવાન બન્યા પ્રભુ શ્રીરામ

યાત્રાધામ દ્વારકા એવી ભગવાન વિષ્ણુના સ્વરૂપ શ્રી કૃષ્ણ કર્મભૂમિમાં તેમના જ સ્વરૂપ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ દર વર્ષની જેમ ધાર્મિક પરંપરાનુસાર ઉજવવામાં આવ્યો હતો દ્વારકાધીશના ત્રૈલોક્ય સુંદર મંદિરમાં…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા પાકિસ્તાનથી ભક્તો આવ્યાં

દ્વારકાના જગત મંદિર ખાતે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ૨૭૦ જેટલા સિંધી હિન્દુઓ દર્શન કરવા આવી પહોંચ્યા હતા. આ તમામ યાત્રાળુઓ ભારતના અલગ અલગ ધા મક સ્થળોની મુલાકાત લઈ અને દ્વારકા પહોંચ્યા…

Breaking News
0

વિશ્વવિખ્યાત બી.એ.પી.એસ. હિન્દુ મંદિર, અબુ ધાબીમાં ભવ્યતાપૂર્વક કરાઈ રામનવમીની ઉજવણી

રામનવમીની સાથે-સાથે શ્રી સ્વામિનારાયણ જયંતીના અવસરે અબુ ધાબી મંદિર સહિત વિશ્વના બી.એ.પી.એસ. મંદિરોમાં ભવ્ય આયોજનો સમગ્ર વિશ્વમાં સંવાદિતાના સીમાચિહ્ન સમા, સનાતન હિન્દુ ધર્મના ગૌરવ એવા બી.એ.પી.એસ હિન્દુ મંદિર, અબુ ધાબીમાં…

1 2 3 1,428