Breaking News
0

ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના આઠમના હવન સાથે મહાપ્રસગનું પણ અનેરૂ આયોજન અને અનુષ્ઠાનની પૂર્ણાહુતિ ધારાસભ્ય સંજય કોરડીયા પરિવારની પ્રેરક ઉપસ્થિતિમાં યજ્ઞ સંપન્ન

ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના આઠમના હવન સાથે મહાપ્રસગનું પણ અનેરૂ આયોજન અને અનુષ્ઠાનની પૂર્ણાહુતિ ધારાસભ્ય સંજય કોરડીયા પરિવારની પ્રેરક ઉપસ્થિતિમાં યજ્ઞ સંપન્ન થયો હતો. જૂનાગઢ ગીરીવર ગિરનારની…

Breaking News
0

જૂનાગઢ મહાનગર બીજેપી યુવા મોરચા, મહિલા મોરચા અને ડોકટર સેલ ના સયુક્ત ઉપક્રમે રવિવારે મેડિકલ કેમ્પ યોજાશે

પ્રભુ શ્રીરામના પ્રાગટ્ય દિવસ તથા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલીયાના માર્ગદર્શન હેઠળ અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ…

Breaking News
0

ઉના સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વિવિધ સાધનોનું લોકાર્પણ કરાયું

રૂા.૬૬.૭૫ લાખથી વધુના ખર્ચે મૂકાયેલા વિવિધ અત્યાધુનિક મશીનથી દર્દીઓનું નિદાન અને સારવાર થશે ઉના ખાતે જિલ્લા આયોજન કચેરી તથા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ગીર સોમનાથની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર,…

Breaking News
0

ઉના ખાતેથી કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્રનો શુભારંભ

મિરરવર્ક, બ્યૂટી પાર્લર સહિતની તાલીમ થકી મહિલાઓ માટે ખૂલશે સ્વરોજગારીના દ્વાર : ઉના,ગીરગઢડા અને કોડિનારના ૫૦ તાલીમ કેન્દ્રો પરથી અપાશે તાલીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્ત્મનિભર ભારતની પરિકલ્પનાને સાકાર કરવા તેમજ…

Breaking News
0

શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સેવંતિ-ઓર્કિડના મીક્સ ફુલોનો શણગાર એવમ્ દાદાને કેરી અને કેળાનો અન્નકૂટ ધરાવાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૦૫-૦૪-૨૦૨૫ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી…

Breaking News
0

રાજકોટ જીવનનગરમાં રવિવારે રામનવમીની ભાવપૂર્ણ ઉજવણી થશે

સવારના પ્રભાત ફેરીથી આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો, રહીશોમાં અનેરો ઉત્સાહ : બપોરે મહાઆરતીમાં ભાજ૫ના આગેવાનો હાજરી આપશે જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિર, મહાદેવધામ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦…

Breaking News
0

રાજકોટ જી.ટી. શેઠ સરકારી આંખની હોસ્પિટલમાં અંધત્વ નિવારણ સપ્તાહની ઉજવણી કરાઈ

દર્દીઓને તેમજ તેમના પરિવારજનોને અંધત્વ નિવારણ અને આંખની કાળજી બાબતે કરાયા માહિતીગાર રાજકોટ સ્થિત જી.ટી. શેઠ સરકારી આંખની હોસ્પિટલમાં અંધત્વ નિવારણ સપ્તાહની ઉજવણી અંતર્ગત નિદાન માટે આવતા દર્દીઓને તેમજ તેમના…

Breaking News
0

રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં દસ વર્ષમાં અનુસૂચિત જાતિના ૩,૨૫૪ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૪૮૫.૪૪ કરોડની લોન અપાઈ

સરકારે નજીવા વ્યાજદરે રૂા.૧૫ લાખની લોન મંજૂર કરતાં માનસિક અને આર્થિક રાહત થઈ : અરવિંદભાઈ પરમાર, મારો અભ્યાસ પૂર્ણ થયો છતાં લોનના હપ્તાની ચિંતા નથી, કેમકે સેટલ થવા છ માસ…

Breaking News
0

૬ એપ્રિલ પાર્ટી સ્થાપના દિવસને લઈ રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા ફરી બેઠકોનો ધમધમાટ

રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય “કમલમ” ખાતે “૬, એપ્રિલ પાર્ટી સ્થાપના દિવસ” અંતર્ગતબેઠક યોજાઈ : કાર્યકરોમાં જાેવા મળતો અનેરો ઉત્સાહ રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાના અધ્યક્ષ સ્થાને…

Breaking News
0

દ્વારકામાં તા.7, 8 એપ્રિલે દ્વારકાધીશ રૂક્ષ્મણીજી વિવાહનો ભવ્ય મહોત્સવ

દ્વારકાના રાજમાર્ગો પર ઠાઠ-માઠ સાથે નિકળશે વરઘોડો  પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નૌમ (રામનવમી) થી ચૈત્રી અગિયારસ દરમ્યાન દ્વારકાધીશજી તેમજ તેમના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજીનો ભવ્ય લગ્નોત્સવ ભકિતભાવ…

1 2 3 1,427