Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલે હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી થશે : ભાવિકોમાં ઉત્સાહ

મારૂતી નંદનના મંદિરે સવારથી જ પૂજન-અર્ચન, આરતી, હનુમાન ચાલીસાના પાઠ, બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે હનુમાન જયંતિના પાવન અવસરે હનુમાનજી મહારાજના પ્રાગટય દિનની ખુબ જ…

Breaking News
0

જૂનાગઢમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક દિવસની ઉજવણી : પ્રભાત ફેરી, શોભાયાત્રા યોજાઈ

જૂનાગઢમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસની ગઈકાલે ભાવપુર્વક ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસની ઉજવણી નિમિતે જૂનાગઢમાં રથયાત્રા નીકળી હતી.…

Breaking News
0

જૂનાગઢના વૃધ્ધ ઉપર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી રૂા.૩૧ લાખ પડાવનાર યુવાનની ધરપકડ : ચકચાર

જૂનાગઢ શહેરની ગરીમાને લાંછન લાગે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના એક વયોવૃધ્ધ સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરી અને તેમને બ્લેકમેઈલ કરી રૂા.૩૧ લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનો અને…

Breaking News
0

જૂનાગઢમાં ડુબી જવાથી મહિલાનું મૃત્યું

જૂનાગઢમાં મધુરમ વિસ્તાર, અંજની પેટ્રોલ પંપની પાછળ, પ્રમુખ દર્શન સોસાયટી, બ્લોક નં-પમાં રહેતા નિરાલીબેન સંજયભાઈ સીંગડીયા(ઉ.વ.ર૯) ઘરે એકલા હોય તે દરમ્યાન કોઈપણ રીતે અગમ્ય કારણોસર ઘરના બેડરૂમના બાથરૂમમાં ઉભડક હાલતમાં…

Breaking News
0

સારંગપુરમાં ૫.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઐતિહાસિક ફૂલદોલ ઉત્સવ ઉજવાયો

ફૂલદોલ રંગોત્સવમાં ૭૫૦૦૦ હરિભક્તો અધ્યાત્મ અને કેસુડાના રંગે રંગાયા ભગવાન સ્વામિનારાયણે વડતાલ, ગઢપુર, સારંગપુર, અમદાવાદ એવા વિવિધ સ્થળોએ ફૂલદોલના સમૈયાઓ કરીને ભક્તોને સ્મૃતિઓ આપીને ગુજરાતની ધરાને ભક્તિભીની કરી હતી. તેની…

Breaking News
0

કળિયુગના જીવતા જાગતા દેવ એટલે શ્રીહનુમાનજી મહારાજ(ચૈત્ર સુદ પૂનમ શ્રીહનુમાન જયંતિ)

શંકર સુવન કેસરીનંદન, તેજ પ્રતાપ મહા જગ વંદન. ત્રેતા યુગમાં અવધનરેશ શ્રીદશરથ મહારાજે ગુરૂ વશિષ્ઠના માર્ગદર્શનથી સંતાન પ્રાપ્તિ અર્થે શ્રીશૃંગી મુનિ દ્વારા તમસા નદીના તટ ઉપર પુત્રકામેષ્ટિ યજ્ઞ દ્વારા જે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાના માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા અને નાસતા ફરતા આરોપીઓને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના…

Breaking News
0

ખાખરીયા શ્રી સવાઆપા મંદિરે બોરીસાગર પરિવાર દવારા વિષ્ણુયાગ યજ્ઞ

વડીયા દેવળી તાલુકાના ખાખરીયા ગામે આવેલ બોરીસાગર પરિવારના સુરાપુરા શ્રી સવાઆપાના મંદિરે ગઈકાલે બોરીસાગર પરિવારના કુળદેવી ચાંમુડા માતા તથા સુરાપુરા સવાઆપાની પ્રસન્નતા અર્થે કુટુંબ કલ્યાણની ભાવનાથી વિષ્ણુયાગ યજ્ઞ મહોત્સવ યોજાયો…

Breaking News
0

જૂનાગઢની આયુષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે યોજાયેલ રક્તદાન કેમ્પ

ગિરનારી ગ્રુપની સેવા અનન્ય છે – પ. પુ. વિજય બાપુ સતાધાર ધામ જૂનાગઢના ઝાંઝરડા ચોકડી આવેલ આયુષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ રક્તદાન…

Breaking News
0

શ્રી સરદાર પટેલ ભવન દિલ્હી મુકામે ભારત દેશના ઇન્ટરપોલ સેક્રેટરી પ્રવીણકુમાર સિંહા સાથે શ્રી સત્યમ સેવા મંડળ જૂનાગઢના પ્રમુખ મનસુખભાઈ વાજાની શુભેચ્છા મુલાકાત

જૂનાગઢ મુકામે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે સેવા આપનાર પ્રવીણકુમાર સિંહા કે જેઓ હાલ દિલ્હી મુકામે ભારત દેશના ઇન્ટરપોલના સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. જેઓ જૂનાગઢ મુકામે ફરજ દરમ્યાન…