Breaking News
0

જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની મહેનત રંગ લાવી : ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં બાંટવા નગરપાલિકા સૌપ્રથમ બિનહરીફ : ૨૪ સીટોમાંથી ૧૫ ઉમેદવારો બિનહરીફ

જિલ્લા ભાજપના અધ્યક્ષ કીરીટ પટેલ અને બાંટવા ભાજપ આગેવાનોની મહેનત રંગ લાવી છે. બાંટવા નગરપાલિકાના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં ભાજપ વોર્ડ નં.૧, ૨, ૩, ૪ આખી પેનલ બિનહરીફ વિજયી થઈ છે.…

Breaking News
0

૧૯૯પ થી ર૦રપ સુધી શાસન એકહથું ભાજપ પાસે હતું : બાંટવા પાલિકામાં ર૪ સીટોમાંથી ૧૩ સીટો બિનહરીફ

વોર્ડ નં.૧, ર, ૬માં ચૂંટણી થશે : વોર્ડ નં.રમાં ૧ બિનહરીફ : વોર્ડ નં.૩, ૪, પમાં બિનહરીફ થયા બાંટવા પાલિકામાં ૬ વોર્ડ અને ર૪ સભ્યોના ચૂંટણી માટે ફોર્મ ભરાયા હતા.…

Breaking News
0

બોલેરો વાહનના પૈસા બાબતે માંગરોળ પોલીસ એએસઆઈ મેવાડાએ મુસ્લિમ યુવકને માર મારતા સારવાર હેઠળ

મેં યુવક સાથે મારામારી કરી નથી : એએસઆઈ મેવાડા જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનના એએસઆઈ અવિનાશ મેવાડાએ લઘુમતી મુસ્લિમ યુવકને માર મારતા સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુવાને…

Breaking News
0

બેટ દ્વારકામાં હાઇકોર્ટનો સ્ટે ઉઠી જતા પુનઃ દબાણ હટાવ કામગીરી હાથ ધરતું સરકારી તંત્ર

સાડા છ હજાર ચોરસ ફૂટ જગ્યા પરનું દબાણ ધ્વસ્ત કરાયું દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં ગત તારીખ ૧૧ મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં આઠ દિવસની કામગીરીમાં ૫૨૫ જેટલા દબાણો દૂર…

Breaking News
0

રાજયમાં વિજ્ઞાન જાથા રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણી કરશે

રાજયકક્ષાનો કાર્યક્રમ રાજકોટ ન્યુ પરિમલ સ્કૂલ ખાતે યોજાશે : તા.૨૮મી ફેબ્રુઆરીએ વિજ્ઞાન રેલી, નિબંધ, વકતૃત્વ, ચિત્ર સ્પર્ધાઓ યોજાશે : ભારતીય વૈજ્ઞાનિકોની સિધ્ધિઓથી માહિતગાર કરવામાં આવશે ભારત સરકાર દ્વારા ૨૮મી ફેબ્રુઆરીએ…

Breaking News
0

જૂનાગઢમાં દેવી ભાગવતજી કથાનો લાભ લેતા ભાવિકો

આજે શાકંભરી મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી થશે જૂનાગઢમાં નગરશેઠની હવેલી ખાતે દેવી ભાગવત કથાનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને ભાવિકો તેનો લાભ લઈ રહ્યા છે. દરમ્યાન આજે શાકંભરી મહોત્સવની…

Breaking News
0

જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રવિવારે ૩૯માં સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

આ સમૂહ લગ્નમાં બે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ સહિતની ૨૫ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે જૂનાગઢ એટલે નરસૈયાની નગરી જ્યાં ભજન, ભોજન અને હરિહરનો નાદ સંભળાય છે ૩૩ કોટી દેવતાઓની તપની ભૂમિ જ્યાં…

Breaking News
0

ભારતી આશ્રમના પ.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી મહાદેવભારતી બાપુનું અદકેરૂ સન્માન કરતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ

પ્રયાગરાજ કુંભમેળામાં મુની અમાવસ્યાના અમૃત સ્નાનના દિવસે જે ભક્તગણો ભાગદોડમાં મૃત્યું પામેલા હતા : એ તમામ મૃતાત્માઓની શાંતિ અર્થે જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી…

Breaking News
0

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ૬ દાયકાથી સમાજમાં કેન્સર પ્રત્યેની જાગૃતિ અને ભય દુર કરવાના ઉતમ ઉદેશ્ય સાથ સંપૂર્ણં અત્યાધુનિક-સુવિધાસંપન્ન અને કેન્સરના નિપુર્ણં તજજ્ઞોની ટીમ સાથે શ્રેષ્ઠ સારવાર પુરી પાડવી એજ રાજકોટ કેન્સર સોસાયટીનો મુખ્ય ધ્યેય : મેડીકલ ડાયરેકટર ડો.ખ્યાતીવસાવડા

૧૯૬૯થી સતત પ્રગતિશીલ સફર એ દર્દીનો હોસ્પિટલ પ્રત્યેનો ભરોસો વ્યકત કરે છે : વૈશ્વિકસ્તરે વર્ષ ર૦૩૦ સુધીમાં કેન્સરના ર.૪૬ લાખ નવા કેસોની સંભાવના યુ.આઇ.સી.સી. દ્વારા રજુ કરેલ છે સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા…

Breaking News
0

વિશ્વ કેન્સર દિવસ : ૧૩ કેન્સર વોરિયરે દ્વારકાથી સોમનાથ હોળી હંકારી સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી

મનોબળ અને મહાદેવ બંને ઉપર વિશ્વાસ રાખવાના સંદેશ સાથે કેન્સર સામે લડતા લોકોને પ્રોત્સાહન આપવા અનોખું અભિયાન : શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કેન્સર યોદ્ધાઓ ને અપાયું પ્રેમપૂર્ણ આતિથ્ય વિશ્વ કેન્સર…