Breaking News
0

સંસ્કૃત ભારતી, પશ્ચિમ ક્ષેત્રના પ્રશિક્ષણ વર્ગનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો

સંસ્કૃત ભારતી, પશ્ચિમ ક્ષેત્ર દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગ(૫ મે થી ૧૭ મેં સુધી)નો ઉદ્ઘાટન સમારંભ તાજેતરમાં મિનરાજ શૈક્ષણિક સંકુલ, ભવનાથ-જૂનાગઢ ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત ભાષાના…

Breaking News
0

તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી સંદર્ભે મતદાર નોંધણી અધિકારીના ર્નિણય સામે જિલ્લા ચૂંટણી અધિકારીને કરી શકાશે અપીલ

આગામી સમયમાં યોજાનાર ૨૪-કડી અને ૮૭-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓ સંદર્ભે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત બુથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવા કે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણ પલટાયું : દોઢ ઈંચ સુધી વરસાદ વરસ્યો

ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે બુધવારે બપોર બાદ વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો. અને દોઢ ઇંચ સુધી વરસાદ વરસી જવા પામ્યો હતો. ગઈકાલે બુધવારે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ૮૩.૪૮ ટકા ઉજળું પરિણામ : ગત વર્ષ કરતા વધારો : ૨૦૮ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-૧ ગ્રેડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માસમાં લેવામાં આવેલી ધોરણ ૧૦ ની પરીક્ષાના આજરોજ જાહેર થયેલા રીઝલ્ટમાં સમગ્ર રાજ્યના ૮૩.૦૮% સાથે દ્વારકા જિલ્લાનું પણ નોંધપાત્ર ૮૩.૪૮…

Breaking News
0

દ્વારકામાં જાહેર સલામતીને સુનિશ્ચિત કરવા ઓપરેશન અભ્યાસ અન્વયે મોકડ્રીલ યોજાઈ

દ્વારકાધીશ મંદિરે એર વોર્નિંગ સાથે સાયરન રણક્યું ભારત સરકારની સૂચના અનુસાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઓપરેશન અભ્યાસ અંતર્ગત ગઈકાલે બુધવારે ઓખાની હાઈસ્કુલ તેમજ દ્વારકાધીશ મંદિર તથા આસપાસના વિસ્તારમાં મોકડ્રીલનું…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘બ્લેકઆઉટ’ : ખંભાળિયામાં અંધારપટ: નાગરિકોએ સ્વયંભૂ રીતે લાઈટો બંધ કરી દાખવી શિસ્તતા

સમગ્ર દેશભરમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ (અંધારપટ)નો અભ્યાસ કરવામાં આવ્યો હતો, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બુધવારે રાત્રીના ૮ થી ૮:૩૦ સુધી લોકોએ અડધો કલાક અંધારપટ રાખીને સરકાર દ્વારા નાગરિક…

Breaking News
0

દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર સહિત બ્લેક આઉટ સાઇલેન્ટ વાગ્યા

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે બુધવારના સાંજના ૭:૪૫થી અડધી કલાક સુધી દ્વારકાધીશ જગત મંદિર સહિત શેરમા સાઇલેન્ટ વાગ્યું હતું. દ્વારકા શહેરમાં મકાનો ઓફિસો શોપ સહિત બ્લેક આઉન્ટ કરી દેવામાં આવ્યા હતો. આકસ્મિક…

Breaking News
0

ચેક બાઉન્સના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો માંગરોળ કોર્ટનો ચુકાદો

બંને ફરિયાદો મુજબ માંગરોળના ઝરીયાવાડા ગામના ફરિયાદી અનવરખાન શેરખાન બેલીમની લેણી નીકળતી રકમ રૂપિયા પાંચ લાખની ચુકવણી પેટે માંગરોળના આરોપી સુફિયાન જેઠવાએ અઢી-અઢી લાખના બે ચેકો ફરિયાદીને આપેલા, જે બંને…

Breaking News
0

આતંકવાદ વિરૂધ્ધ ભારતીય સેનાનું પગલું સરાહનીય પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્રબિંદુ : દ્વારકાના શંકરાચાર્ય સદાનંદજી

ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના કબ્જામાં રહેલા કાશ્મીરમાં આવેલ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓના અડ્ડાઓને ઓપરેશન સીંદુર દ્વારા એરસ્ટ્રાઈક મારફતે ધ્વસ્ત કરવાના પગલાંને દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ સરાહનીય ગણાવતાં ભારતીય સેનાના ભરપેટ…

Breaking News
0

જય હિન્દ… ભારતના મિસાઈલ હુમલામાં ૧૦૦ આતંકીઓનો ખાત્મો સિંદુર ઉજાડવા વાળાને ‘ઓપરેશન સિંદુર’ થી જવાબ અપાયો

પાકિસ્તાનના વિવિધ શહેરોમાં આવેલા ૯ આતંકી ઠેકાણાઓને ર૪ મિસાઈલોથી ફુંકી મરાયા : એલઓસી પર ભારે ગોળીબાર આ હુમલામાં ૭ શહેરોમાં ૯ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી મળેલી…