
શ્રી કષ્ટભંજનદેવ દાદાને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર એવં ૫૦૦ કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો તથા સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૪માં પ્રાગટય દિવસ ધામધૂમ પૂર્વક ઉજવાયો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૫-૦૨-૨૦૨૫ને બુધવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય…