Breaking News
0

દ્વારકાના ગઢેચી ગામે ફસાયેલા ૧૫ ગ્રામજનોને એનડીઆરએફની દ્વારા રેસ્ક્યુ કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક સ્થળોએ સર્જાયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં દ્વારકા જિલ્લાના ગઢેચી…

Breaking News
0

ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં બાળકો માટેનો નિદાન કેમ્પ યોજાયો

ચાંદીપુરા વાયરસ અંગે લોકોને માહિતગાર કરાયા ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે તાજેતરમાં બાળકો માટે વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાડથર સ્થિત ડો. પી.વી. કંડોરીયાની ભગવતી હોસ્પિટલ ખાતે…

Breaking News
0

ખંભાળિયામાં ભયાવહ આકાશી વીજથી વ્યાપક નુકશાની : જિલ્લામાં સાવર્ત્રિક ધોધમાર વરસાદ : કલ્યાણપુરમાં ધોધમાર સાડા ૧૧ ઈંચ વરસાદ

અનેક સ્થળોએ રસ્તાઓ બન્યા નદી : ખેતરો જળબંબાકાર : ઘી અને સિંહણ ડેમમાં વિપુલ માત્રામાં નવા પાણી આવ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો સજ્જડ મુકામ રહ્યો છે. જેમાં…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લામાં સાવર્ત્રિક મેઘ મહેર

ગીર-સોમનાથ જિલ્લામાં મોડી સાંજથી ભારથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે સમગ્ર જળાશયોમાં નવા નિરાવ્યા છે. વિપુલ પ્રમાણમાં પાણીને આવક થતા જમીનમાં પાણીનું સ્તર વધ્યું છે અને ગીર-સોમનાથ…

Breaking News
0

ખંભાળિયા નજીક છકડાની પલટી : ૧૦ મુસાફરો ઇજાગ્રસ્ત

ખંભાળિયા – સલાયા માર્ગ ઉપર આવેલા કોઠા વિસોત્રી ગામ પાસેથી મુસાફરો લઈને જઈ રહેલા એક છકડા રીક્ષાના ચાલકે રીક્ષા ઉપરના સ્ટિયારિંગ પરનો કાબુ ગુમાવી દેતા શ્રમિકો સાથેની આ રીક્ષા પલટી…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની પ્રવર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા : રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ…

Breaking News
0

ચાંપરડાના સુરેવધામમાં પુ. મુક્તાનંદબાપુના સાનિધ્યમાં ગુરૂપુર્ણિમા મહોત્સવ

શનીવારે રાત્રે લોકડાયરામાં રાજભા ગઢવી જમાવટ કરશે : રવિવારે ગુરૂપૂજન મહાપ્રસાદ તેમજ ૧૦૮ વૃક્ષોનું વાવેતર કરાશે ચાંપરડા સુરેવધામ ખાતે અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પુ. મુકતાનંદબાપુના સાનિધ્યમાં ગુરૂપુર્ણિમા મહોત્સવ ઉજવાનાર…

Breaking News
0

પુ. ઈન્દ્રભારતી બાપુના સાનિધ્યમાં ઘાંટવડના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે ગુરૂપુર્ણિમા મહાપર્વ ઉજવાશે

પૂર્વ સંધ્યાએ સંતવાણી અને પ્રેમ ભારતી બાપુની સમાધીનું પૂજન, હોમાત્મક યજ્ઞ, મહાપ્રસાદ ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ખાતે આવેલ શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમા મહાપર્વની પુ. ઈન્દ્રભારતી…

Breaking News
0

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ. પંડ્યા

રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને નિયામક, જમીન દફતર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં પ્રભારી સચિવએ જમીન માપણી, પાણી પુરવઠા,…

Breaking News
0

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિની સેવામાં વધુ એક વધારો : દાતાના સહયોગથી સબપેટીની સુવિધા

ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર દ્વારા સતત માનવ સેવાના કાર્યો થઈ રહિયા છે ત્યારે ઘણા જ ટૂંકા ગાળામાંશબવાહીનીની સેવા,ભુખ્યાને ભોજન, જરૂરીયાત મંદોને રાશનકીટ ઉપરાંત મેડિકલને લગતા તમામ સાધનો જેમાં વ્હીલચેર, પલંગ,…

1 2 3 4 5 1,338