Breaking News
0

શ્રી કષ્ટભંજનદેવ દાદાને સેવંતી, ગુલાબ અને એન્થોરિયમના ૨૫૦ કિલો ફુલનો દિવ્ય શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. ૧૫-૦૭-૨૦૨૫ને મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને…

Breaking News
0

૧પ જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય

વિશ્વ યુવા કૌશલ્ય દિવસ દર વર્ષે ૧૫ જુલાઈએ યુવાનોની બેરોજગારીના પડકારોને સંબોધવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસની શરૂઆત યુવાનોમાં બેરોજગારીના પડકારોને ઘટાડવા અને તેમને કૌશલ્ય વિકાસ…

Breaking News
0

ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં તંત્રનું ઓપરેશન ડિમોલીશન

ધાર્મિક દબાણ સહિત ૧૪૦૦ ચો.મી. સરકારી જગ્યા ખુલ્લી કરાવાઈ ખંભાળિયામાં સોમવારે સરકારી તંત્ર દ્વારા અહીંના સલાયા ફાટક, સરકારી હોસ્પિટલ તેમજ જામનગર હાઈવે નજીકના વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ ઓપરેશન ડિમોલિશન હાથ…

Breaking News
0

શાંતિકુંજથી પધારેલ જ્યોતિ કળશ રથયાત્રાનું પ્રાચી તીર્થ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

કુંભારિયા આલીધ્રા ગામોમાં પણ જ્યોતિ કળશ રથયાત્રા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પ્રાચી તીર્થ ગામ ખાતે જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ શરણાઈ અને ભાવિક ભક્તોના ઉત્સાહથી અક્ષત…

Breaking News
0

ખંભાળિયાના બેહ ગામે થયેલી લૂંટ પ્રકરણમાં અઢી દાયકાથી નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયો

એલસીબી પોલીસે પરપ્રાંતિય આરોપીને ભાણવડ માર્ગ પરથી દબોચી લીધો ખંભાળિયા તાલુકાના બેહ ગામે આજથી આશરે ૨૬ વર્ષ પૂર્વે રાત્રિના સમયે પાડવામાં આવેલી ધાડ તેમજ લૂંટના પ્રકરણમાં ફરાર થઈ ગયેલા મધ્યપ્રદેશ…

Breaking News
0

ખંભાળિયામાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

ખંભાળિયામાં સ્થાનિક ઈન્ચાર્જ પી.આઈ. સી.એલ. દેસાઈની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે અહીંના બેઠક રોડ પર આવેલી રાજપૂત સમાજની વાડી પાસે બેસીને જાહેરમાં…

Breaking News
0

સરકારનો રોડ-રસ્તા અંગે પ્રો-એકટીવ અભિગમ : ‘ગુજમાર્ગ‘ એપ્લિકેશન થકી છેલ્લા છ માસમાં સ્વીકારેલી કુલ ૩,૬૩૨માંથી ૩,૬૨૦ ફરિયાદો એટલે કે ૯૯.૬૬ ટકા ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ

રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ જેવી સમસ્યાઓની જાણ ‘ગુજમાર્ગ‘ એપ્લિકેશન પર કરવા અનુરોધ : માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધી માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટેનું એક સરળ પ્લેટફોર્મ એટલે…

Breaking News
0

નવસારી મહાનગરપાલિકા Comprehensive Complaint Redressal System અનુસરીને નાગરિકોને જનસુવિધા આપી રહી છે હવે વધુ સરળતાથી અને ઝડપથી

ટેકનોલોજી જેવી કે વોટસએપ અને કનેક્ટ મોબાઈલ એપથી ચોમાસા દરમિયાન રસ્તા રિપેર જેવી સમસ્યાઓનું જનભાગીદારીથી ત્વરિત નિરાકરણ થાય છે પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ-…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ભારતમાલા હાઇવે ક્ષતિગ્રસ્ત મામલે તપાસ શરૂ કરાઈ : વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત ભારતમાલા હાઇવે મામલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(દિલ્હી)ના સભ્ય વેંકટરમને સ્થળનિરીક્ષણ કર્યું

સાંતલપુર તાલુકાના બકુત્રા નજીક ટોલ ટેકસ પાસે વેંકટરમને રોડનું નિરીક્ષણ કરી સેમ્પલ લીધા : વાહનચાલકોને સુવિધાજનક પરિવહનની ખાત્રી આપતા દ્ગૐછૈંના સભ્ય વેંકટરમન : ભારતમાલા હાઇવે ક્ષતિગ્રસ્ત થવા મામલે દ્ગૐછૈંની ઊંડાણપૂર્વક…

Breaking News
0

મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ : પીડિતોને રૂા.૬૨ લાખની આર્થિક સહાય ચૂકવાઈ

મૃતકોના પરિવારોને રૂપિયા ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય ચૂકવાઈ મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો અને ઈજાગ્રસ્તોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય…

1 2 3 4 5 1,504