![દ્વારકાના ગઢેચી ગામે ફસાયેલા ૧૫ ગ્રામજનોને એનડીઆરએફની દ્વારા રેસ્ક્યુ કરાયા](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/07/IMG-20240723-WA0116-300x300.jpg)
દ્વારકાના ગઢેચી ગામે ફસાયેલા ૧૫ ગ્રામજનોને એનડીઆરએફની દ્વારા રેસ્ક્યુ કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક સ્થળોએ સર્જાયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં દ્વારકા જિલ્લાના ગઢેચી…