સરકારી આયૂર્વેદ મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે નિદાન અને માર્ગદર્શન શિબિરનું આયોજન
સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય જૂનાગઢના સ્વસ્થવૃત્ત વિભાગ અંતર્ગત કાર્યરત વેલનેસ સેન્ટર દ્વારા તા. ૨૯-૦૧-૨૦૨૧ના સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી વજન ઘટાવવા માટે, ફેટ એનલાઈઝર દ્વારા નિદાન અને યોગ તથા…