Breaking News
0

માધવપુરના ડો.આંબેડકર ચોકમાંથી બીજી મેના રોજ ગેરકાયદે બાંધકામો પર બુલ્ડોજર ફેરવાશે

માધવપુરમાં ડો. આંબેડકર ચોકમાંથી ગેરકાયદે દબાણ હટાવવા આડે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે તંત્રની ચુપકીદી સામે ઉઠતા અનેક સવાલ : આ પહેલા મોટા ઉપાડે આવીને મોટી જાહેરાતો કરી…

Breaking News
0

૮૫ ટકા ડીસેબિલિટી ધરાવતા અડગ મનોબળ અને દ્રઢ નિશ્ચયથી શ્રી સોનલની૧૮મી પેરા કેનો નેશનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે કુલ પાંચ મેડલ મેળવી અનેરી સોનેરી સિદ્ધિ અપાવનાર પ્રથમ ગુજરાતી મહિલા

બરછી ફેંક, ચક્ર ફેંક, ગોળા ફેંક સહિત એથ્લેટીક્સ સ્પર્ધામાં અનેક મેડલ મેળવતા સોનલ વસોયા : આગામી વર્લ્ડ કપ, એશિયન ચેમ્પિયનશિપ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પ્રબળ દાવેદાર કહેવાય છે કે, ‘સિદ્ધિ…

Breaking News
0

શ્રી સમસ્ત હિંદુ ધોબી સમાજ યુવક મંડળ જૂનાગઢ તથા શ્રી સોરઠીયા ધોબી સમાજ જેતપુર દ્વારા ભવનાથ ખાતે ભારતી આશ્રમમાં મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર અને ગુજરાતના ૧૯૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો : બીજાનું જાેઈને સપનાની ઈમારત ચણતા નહીં : મનસુખભાઈ વાજા તારીખ ૨૭-૪-૨૫ના રોજ ભારતી આશ્રમ-ભવનાથ જૂનાગઢ ખાતે શ્રી સમસ્ત હિંદુ ધોબી…

Breaking News
0

જેસીઆઈ જૂનાગઢ દ્વારા કાશ્મીરમાં આંતકવાદીઓ દ્વારા થયેલા હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ

શ્રી સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ખાતે પૂર્વચેરમેન દેવનંદન સ્વામી, ચેરમેન. પી.પી. સ્વામી, કોઠારી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામીના સહયોગથી કાશ્મીરમાં પહેલગાવ આંતકવાદીઓ દ્વારા હુમલામાં મૃત્યું પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ…

Breaking News
0

સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં અખાત્રીજ નિમિતે યોજાયો ભવ્ય આમ્રોત્સવ એવં ૨૦૦૦થી વધુ કિલો કેરીનો અન્નકૂટ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૩૦-૪-૨૦૨૫ને બુધવાર, અખાત્રીજ(અક્ષયતૃતીયા) એવં પરશુરામ જયંતી નિમિતે શ્રીકષ્ટભંજનદેવ…

Breaking News
0

દ્વારકા જગત મંદિરે આજે અખાત્રીજના દ્વારકાધીશને ચંદનના વાઘાનો મનમોહક શુંગાર કરાશે

શ્રીજીને વિશેષ ભોગ કેરીનો મુરબ્બો, ચણાની દાળ, કેરીનો રસ, જેવા ઠંડક વ્યજનો ધારાવાશે યાત્રાધામ દ્વારકામાં આવેલા ભગવાન શ્રી દ્વારકાધીશજીને અખાત્રીજથી એક માસ સુધી વિશિષ્ટ શિગાર કરવામાં આવે છે. શ્રીજીને ઉનાળાના…

Breaking News
0

માંગરોળને પાણી પૂરૂ પડતો ભાદ્રેચા ડેમ તૂટી જતા ૪૭ લાખના ખર્ચે રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી

માંગરોળ તાલુકાના કામનાથ મંદિર નજીક આવેલ ભાદ્રેચા ડેમના કાંઠે આવેલ કૂવાના પાણીથી માંગરોળની પ્રજાને પાણી પૂરૂ પાડવા આવે છે. જે ડેમ તૂટવાના કારણે માંગરોળને પાણી મોટી સમસ્યા ઉભી થવા પામેત…

Breaking News
0

માંગરોળ નાંદોલા પરિવારમાં નેત્રદાન થયું છે

તા.૨૯-૪-૨૫ના સંધ્યા સમયે સુરેન્દ્રભાઈ મગનલાલ નાંદોલા ગૌલોકવાસી થતાં પરિવાર દ્વારા સદગતનું ચક્ષુદાન કરવાનો વિચાર સેવાભાવી એવા પ્રફુલ્લ કાકા નાંદોલા સામે વ્યક્ત કરતાં કાકા દ્વારા આરેણા શિવમ્ ચક્ષુદાન કેન્દ્રને નેત્ર કલેક્શન…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લાના ધામળેજ પે. સેન્ટર શાળામાં સન્માન સમરોહ યોજયો

તારીખ ૨૯-૪-૨૦૨૫ના રોજ જનજાગૃતિ અભિયાન અંતર્ગત તાલાળા મતવિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ ડી. બારડ દ્વારા ધામળેજ મુકામે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા માલાભાઈ જે. ઝાલા, પર્યાવરણ સરક્ષણ એવોર્ડ ૨૦૨૫ તેમજ રાજ્ય…

Breaking News
0

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં બ્રહ્મસમાજ દ્વારા શ્રધાંજલિ રેલી યોજાઈ

કાશ્મીરના પહેલગામ ખાતે તીર્થયાત્રીઓ પર થયેલા બિનમાનવિય આતંકી હુમલાના વિરોધમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જૂનાગઢ મહાનગર અને જિલ્લાની આગેવાની હેઠળ આઝાદ ચોકથી ગોદળ અખાડા કાળવા ચોક સુધી રોષ રેલીનું સફળ આયોજન…

1 3 4 5 6 7 1,450