જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા, ૨૯ સ્વસ્થ થયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા હતા અને ૨૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૮, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૭, ભેંસાણ-૧ માળીયા-૧, માણાવદર-૪, મેંદરડા- ૧, માંગરોળ-૧, વંથલી-૨, વિસાવદર-૪ સહિત કોરોનાના કુલ ૪૧ કેસ નોંધાયેલ છે. માર્ચ ર૦ર૦થી અત્યાર સુધીમાં જૂનાગઢ શહેરમાં વસ્તીની દ્રષ્ટીએ કોરોના પ્રસરવા સામે એલર્ટ જાહેર કરાયું છે. જૂનાગઢ શહેરમાં સૌથી વધારે કેસો કોરોનાના નોંધાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!