જયોતિષ શાસ્ત્ર મુજબ આ વર્ષે આગળ માસની પૂર્ણિમાની તિથિ તા. ૧૩ મી માર્ચે સવારે ૧૦:૩૫ થી ૧૪ માર્ચે રાત્રે ૧૨:૨૩ સુધી હોય, હિન્દુ પરંપરા અનુસાર તેમજ દ્વારકાધીશ જગતમંદિરમાં પણ ઉદયા…
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગુરુવારે હોળી પર્વ નિમિત્તે રાત્રિના સમયે પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ, ભક્તોએ પૂજન તથા દર્શનનો લાભ લીધો હતો.
યાત્રાળુઓને પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ રીતે સહાયભૂત વિશ્વ વિખ્યાત યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે હોળી, ધુળેટીના ફૂલડોલ ઉત્સવની ઉજવણીનું અનન્ય મહાત્મય છે. ત્યારે દર વર્ષે આ તહેવારના દિવસોમાં ફક્ત ગુજરાત રાજ્ય…
ઉનાના ચંદ્રકિરણ સોસાયટીના યુવાનો દ્વારા દર વર્ષે કઈક નવીનતા સાથે હોલિકા દહન કરવામાં આવે છે. જેમાં સોસાયટીના લોકો પોતાના ઘરમાંથી લાકડા, છાણા જેવી પવિત્ર સામગ્રી એકઠી કરી હોલિકા દહન કરવામાં…
ખંભાળિયાના જાણીતા શ્રી કલ્યાણરાયજી મંદિરના પૂજારી પરિવારના એક મહિલા ગઈકાલે શુક્રવારે સવારે સ્કૂટર પર બેસીને દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતે સ્કૂટર પરથી પટકાઈ પડતા તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું…
ટ્રાફિક પોલીસ દ્વારા આરોપીઓને કાયદાનું ભાન કરાવાયું ખંભાળિયાથી યાત્રાધામ દ્વારકા સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે પદયાત્રીઓનો પ્રવાહ જઈ રહ્યો હતો. ત્યારે આ માર્ગ પર રાત્રિના સમયે કેટલાક શખ્સો આર્ટિગા મોટરકારના…
૭ સમિટ્સ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ડોક્ટર ખંભાળિયામાં તબીબી ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ડો. સોમાત ચેતરિયાએ સપ્ટેમ્બર ૨૦૨૧ માં માઉન્ટ મનાસલું (જે દુનિયાનો આઠમાં નંબરનો સૌથી ઊંચો પર્વત છે)…
ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા ગુરુવારે મ્યુ. પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં એજન્ડા મુજબના કુલ ૨૭ તથા અધ્યક્ષ સ્થાનેથી ૩ મળી કુલ ૩૦ ઠરાવ રજૂ કરવામાં આવ્યા…
તુવેર ખરીદીમાં મર્યાદા વધારવા અંગે કૃષિ મંત્રીને પત્ર લખીને ભારતીય કિસાન સંઘે માંગ કરી તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ હાલમાં એક…