Author Abhijeet Upadhyay

Breaking News
0

અનંત અનાદિ વડનગર – વારસો જીવંત, વિકાસ અનંત : વડનગર આગામી સમયમાં અભ્યાસ, ઉત્સુકતા અને જ્ઞાનવર્ધનનું કેન્દ્ર બનશે : કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વડનગરને મળી વિવિધ વિકાસ કામોની ભેટ – રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો ….. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જન્મભૂમિ અને ઐતિહાસિક…

Breaking News
0

મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને મંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે પડધરી તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ

ખેડૂતો, ખેતી અને ગામડાને સમૃદ્ધ કરવા સરકાર કટિબદ્ધ: મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ : ગામડાઓના વિકાસ થકી વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરાશે: મંત્રીશ્ બચુભાઈ ખાબડ : રૂ.૨.૩૯ કરોડના ખર્ચે બનેલી તાલુકા પંચાયત…

Breaking News
0

વિશ્વ સંવાદ કેન્દ્ર, સૌરાષ્ટ્ર પ્રાંત, રાજકોટ દ્વારા રાજકોટમાં સંઘના સર કાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબોલેજીના હસ્તે “સેવા ભારતી ભવન” જનસેવામાં સમર્પિત; સૌરાષ્ટ્ર-કચ્છમાં “સેવાકીય કાર્યો થકી સર્જાશે ક્રાંતિ”

આપણે બધા એક રાષ્ટ્ર છીએ, સમાજસેવારૂપી યજ્ઞમાં લોકો સમર્પણરૂપી સમિધની આહુતિમાં જોડાઈ; સેવા માટે સંવેદના, કર્તવ્યભાવ તેમજ સમાજ માટે પોતાપણાનો ભાવ મહત્વના : દત્તાત્રેય હોસબોલે : વ્યક્તિના ચરિત્ર નિર્માણ થકી…

Breaking News
0

જામનગર નાં વારીયા પરિવારનાં રાજુભાઈ,કલ્પેશભાઈ તથા સુધીરભાઈ દ્વારા આજે નૂતન ધ્વજાજી સાથે ભગવાન શ્રીદ્વારકાધીશજીનાં ચરણોમાં સોનાંની હીરા જડિત મંગલમય વાંસળી અર્પણ કરવામાં આવી

જામનગર નાં વારીયા પરિવારનાં રાજુભાઈ,કલ્પેશભાઈ તથા સુધીરભાઈ દ્વારા આજે નૂતન ધ્વજાજી સાથે ભગવાન શ્રીદ્વારકાધીશજીનાં ચરણોમાં સોનાંની હીરા જડિત મંગલમય વાંસળી અર્પણ કરવામાં આવી. વારીયા પરિવાર જવેલર્સના વ્યવસાય સાથે જોડાયેલા તેમજ…

Breaking News
0

બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલિશનના છઠ્ઠા દિવસે રૂ. 6 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ

63 બાંધકામમાં 13,490 ચોરસ મીટરના દબાણ દૂર થયા : છ દિવસમાં રૂપિયા 1.14 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી થઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં ગત તારીખ 11 મી થી…

Breaking News
0

કારમાં દારૂના જથ્થા સાથે ટિંબડી ગામનો લવરમૂંછીયો શખ્સ ઝડપાયો: રૂ. 4.70 લાખનો મુદ્દામાલ કબજે

ત્રણ બુટલેગર અને સપ્લાયરની શોધખોળ ભાણવડ તાલુકાના ટિંબડી ગામે ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ચિરાગસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ…

Breaking News
0

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ૧૬ જાન્યુઆરીના રોજ વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન થઈ રહ્યું છે સાકાર : નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ છે ગુજરાતનું પ્રાચીન શહેર વડનગર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી…

Breaking News
0

જલારામ ભકિતધામ ‘રાંદલ માતાજી’ના જય જયકારથી ગુંજી ઉઠયું : રાંદલમાના સમુ લોટાના દિવ્ય અને અદભૂત અવસર અનેરા ભક્તિભાવથી સંપન્નથયા

ગત રવિવારનો દિવસ ‘રાંદલ માતાજી’ના ભક્તો માટે અનેરો અવસર સાથે આવ્યો હતો. જૂનાગઢમાં વેરાવળ-રાજકોટ બાયપાસ ઉપર ઝાંઝરડા ચોકડી પાસે આવેલ શ્રી જલારામ ભક્તિધામ- શ્રી જલારામ મંદિર ખાતે ભગવતી શ્રી રાંદલ…

Breaking News
0

અંજીર : શિયાળામાં એક અંજીર શરીર માટે ખૂબ જ ગુણકારી

ઋતુ બદલાતા, ખરાબ વાતાવરણ અને હવામાં ભેજ હોવાને કારણે ગળું ખરાબ થવું, શરદી-ખાંસીની અસર થાય છે ત્યારે અંજીર શિયાળામાં ખવાતુ સૌથી મનપસંદ અને ઉપયોગી ફળ છે. તાજા અંજીરમાં વિટામીન છ…

Breaking News
0

બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલીશનના અવિરત : વધુ ૫૦ દબાણો દૂર કરાયા

હાલાર પંથકમાં દબાણ ઝુંબેશ અંગે રેન્જ આઈ.જી. દ્વારા વિગતો અપાઈ : બુધવારે બેટના પાર વિસ્તારમાં દબાણો તોડી પડાયા ઓખા મંડળના બેટ દ્વારકામાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં…

1 2 3 1,396