કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વડનગરને મળી વિવિધ વિકાસ કામોની ભેટ – રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો ….. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જન્મભૂમિ અને ઐતિહાસિક…
આપણે બધા એક રાષ્ટ્ર છીએ, સમાજસેવારૂપી યજ્ઞમાં લોકો સમર્પણરૂપી સમિધની આહુતિમાં જોડાઈ; સેવા માટે સંવેદના, કર્તવ્યભાવ તેમજ સમાજ માટે પોતાપણાનો ભાવ મહત્વના : દત્તાત્રેય હોસબોલે : વ્યક્તિના ચરિત્ર નિર્માણ થકી…
જામનગર નાં વારીયા પરિવારનાં રાજુભાઈ,કલ્પેશભાઈ તથા સુધીરભાઈ દ્વારા આજે નૂતન ધ્વજાજી સાથે ભગવાન શ્રીદ્વારકાધીશજીનાં ચરણોમાં સોનાંની હીરા જડિત મંગલમય વાંસળી અર્પણ કરવામાં આવી. વારીયા પરિવાર જવેલર્સના વ્યવસાય સાથે જોડાયેલા તેમજ…
ત્રણ બુટલેગર અને સપ્લાયરની શોધખોળ ભાણવડ તાલુકાના ટિંબડી ગામે ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ચિરાગસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન થઈ રહ્યું છે સાકાર : નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ છે ગુજરાતનું પ્રાચીન શહેર વડનગર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી…
ગત રવિવારનો દિવસ ‘રાંદલ માતાજી’ના ભક્તો માટે અનેરો અવસર સાથે આવ્યો હતો. જૂનાગઢમાં વેરાવળ-રાજકોટ બાયપાસ ઉપર ઝાંઝરડા ચોકડી પાસે આવેલ શ્રી જલારામ ભક્તિધામ- શ્રી જલારામ મંદિર ખાતે ભગવતી શ્રી રાંદલ…
ઋતુ બદલાતા, ખરાબ વાતાવરણ અને હવામાં ભેજ હોવાને કારણે ગળું ખરાબ થવું, શરદી-ખાંસીની અસર થાય છે ત્યારે અંજીર શિયાળામાં ખવાતુ સૌથી મનપસંદ અને ઉપયોગી ફળ છે. તાજા અંજીરમાં વિટામીન છ…