
Author Abhijeet Upadhyay


શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને જરદોશીના વર્કવાળાફૂલની ડીઝાઇનના વાઘાપહેરાવ્યા સાથે૧૦૦ કિલોમોગરા, ૧૦૦ કિલો ગુલાબ તેમજ ૨૫ કિલો ઓર્કિડના ફુલો દિવ્ય શણગાર એવં ૨૧ પ્રકારની ૧૫૧ કિલો મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો

ભારત સરકારના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે, પ્રથમ દિવસે લોકાર્પણ અને ખાતમૂહુર્તના વિકાસ કામો જિલ્લાની જનતાને અર્પણ

ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મહાનગર ખાતે દરેક વોર્ડમાં ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિના કાર્યક્રમ યોજાયા

મુખ્ય સચિવ પંકજ જાેષીએ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચની મુલાકાત લઈ વિકાસ કાર્યોની સમીક્ષા કરી
