Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ ડીડીઓ સામે સરપંચ યુનિયન લડી લેવાના મૂડમાં : આવતીકાલે આવેદનપત્ર અપાશે

જૂનાગઢ ડીડીઓ મનસ્વી વર્તન કરતા હોવાના ગંભીર આક્ષેપ સાથે સરપંચ યુનિયને બાયો ચડાવી છે અને આવતીકાલ ૧૬ એપ્રિલના રોજ એકઠા થઇ કલેકટર, મંત્રી સહિતને આવેદન આપવામાં આવશે અને યોગ્ય કરવાની…

Breaking News
0

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને જરદોશીના વર્કવાળાફૂલની ડીઝાઇનના વાઘાપહેરાવ્યા સાથે૧૦૦ કિલોમોગરા, ૧૦૦ કિલો ગુલાબ તેમજ ૨૫ કિલો ઓર્કિડના ફુલો દિવ્ય શણગાર એવં ૨૧ પ્રકારની ૧૫૧ કિલો મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ ૧૫-૪-૨૦૨૫ને મંગળવારના રોજ સાળંગપુરમાં દાદાને વિશેષ શણગાર અને ભોગ ધરાવવામાં આવ્યો છે. આજે…

Breaking News
0

ભારત સરકારના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે, પ્રથમ દિવસે લોકાર્પણ અને ખાતમૂહુર્તના વિકાસ કામો જિલ્લાની જનતાને અર્પણ

વિદેશ મંત્રીશ્રીએ તેઓ દ્વારા દત્તક લીધેલા વ્યાધર, આમદલા, જેતપુર અને અગર ગામની મુલાકાત કરી તેઓની ગ્રાન્ટમાંથી નિર્માણ થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને નવા તૈયાર થનારા ન્ડ્ઢઇ બિલ્ડીંગનું ભૂમિપૂજન કર્યું ભારત…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મહાનગર ખાતે દરેક વોર્ડમાં ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિના કાર્યક્રમ યોજાયા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સુચના અને જૂનાગઢ મહાનગર અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ તથા ધારાસભ્ય સંજયભાઈ કોટડીયાના નૈતૃત્વમાં ૧૪ એપ્રિલ ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાઓ ઉપર પુષ્પમાળાઓ…

Breaking News
0

મુખ્ય સચિવ પંકજ જાેષીએ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચની મુલાકાત લઈ વિકાસ કાર્યોની સમીક્ષા કરી

મુખ્ય સચિવએ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા મંદિર તેમજ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રાજ્યના મુખ્ય સચિવ પંકજ જાેષી એક દિવસીય દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. ત્યારે મુખ્ય સચિવએ…

Breaking News
0

પ્રાંચી તીર્થ ખાતે શુક્રવારે વિના મૂલ્યે નેત્રનિદાન તથા હાર્ડવૈદ તથા જનરલ ચેકઅપ નિદાન કેમ્પ યોજાશે

પ્રાંચી તીર્થ ખાતે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા તા.૧૮-૪-૨૫ને શુક્રવારના રોજ શ્રી કોળી સમાજ ભવન પ્રાંચી તીર્થમાં વિનામૂલ્યે ૧૧૦ મો શ્રી…

Breaking News
0

ઉનામાં આંબેડકરજીની જન્મજયંતિ નિમીતે શોભાયાત્રા યોજાઈ

ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે ઉના શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન આંબેડકર યુવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઠંડાપીણાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિહિપ…

Breaking News
0

દ્વારકા શહેરમાં બાબા સાહેબની પ્રતિકૃતિ સાથેની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની દ્વારકા શહેરમાં બાબા સાહેબની પ્રતિકૃતિ સાથેની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. દ્વારકામાં ભદ્રકાલી ચોક પાસે આવેલ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે પહોંચી બાબા…

Breaking News
0

ખંભાળિયામાં આંબેડકર જયંતી નિમિત્તે મહારેલી યોજાઈ

બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દલિત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અહીંના બુદ્ધ યુવક મંડળ દ્વારા ગઈકાલે સોમવારે…

Breaking News
0

દ્વારકામાં મળેલા અજાણ્યા યુવાનના મૃતદેહ સંદર્ભે પોલીસ તપાસ

દ્વારકાના પંચકૂઈ પાસેના દરિયા કિનારેથી ત્રણ દિવસ પૂર્વે આશરે ૨૫ થી ૩૦ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. આશરે ૫.૬ ફૂટની ઊંચાઈ ધરાવતા મધ્યમ બંધાના અને ઘઉં…

1 2 3 1,434