Author Abhijeet Upadhyay

Breaking News
0

ઉનાળામાં રાજ્યમાં પીવાના પાણીના આયોજન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ઉચ્ચસ્તરીય બેઠક

પાણી પુરવઠા વિભાગ-જળ સંપતિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેય વિભાગો લોકોને પૂરતો પાણી પુરવઠો મળે તે માટે સંકલન કરશે : સરદાર સરોવર ડેમ સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં હાલની…

Breaking News
0

પ્રાકૃતિક કૃષિ યોગ્ય પદ્ધતિથી અને પૂરી પ્રમાણિકતાથી થાય તો ખૂબ સારૂ પરિણામ મળે, આ માટે યોગ્ય તાલીમ અત્યંત જરૂરી છે : આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગુજરાતમાં ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર લેખે ૪,૮૫૪ ક્લસ્ટર્સની રચના કરાઈ : ત્રણ ગામ દીઠ બે વ્યક્તિઓ તાલીમ આપશે : રાજ્યપાલના અધ્યક્ષપદે રાજભવનમાં સમીક્ષા બેઠક યોજાઈ…

Breaking News
0

જૂનાગઢમાં ત્રીજી વખત ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટેનાં કુંડાનું વિનામુલ્યે વિતરણ કરાયું

માનવ સેવા એજ પ્રભુ સેવાનાં સુત્રને સાર્થક કરતી સંસ્થા શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા આયોજીત બીજી વખત તા.૧૩-૪-૨૦૨૫ને રવિવારનાં રોજ આઝાદ ચોક-જૂનાગઢ ખાતે અબોલ પક્ષીઓ માટે પાણી…

Breaking News
0

એસટી બસ સ્ટેશન ખાતે બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી

જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે તા.૧૪-૪-ર૦રપના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બાબા સાહેબની છબીને ફુલહાર તોરા કરી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ તકેડેપો…

Breaking News
0

ચેતનભાઈ પંડયા વતનનું રતન એવોર્ડથી સન્માનીત થયા

જૂનાગઢ જીલ્લાની ર૦ર૩-ર૪ની સર્વશ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત શાળા શ્રી પી.ડી. શાહ શાળા સંકુલ દિવરાણાના સંચાલક ચેતનભાઈ પંડયાને દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા વતનનું રતન-ર૦રપના એવોર્ડથી સન્માનીત કરતા સમગ્ર પંથકમાંથી અભિનંદનની વર્ષા થઈ…

Breaking News
0

યાત્રાધામ દ્વારકાના હરિનામ સંકીર્તન મંદિરે પૂ.પ્રેમભિક્ષુજી મહારાજની ૫૫મી પુણ્યતિથિ ભકિતભાવપૂર્વક ઊજવાશે

દ્વારકાના અંખડ હરીનામ સંકીર્તન મંદિર (રામધૂન) ખાતે નામનિષ્ઠ સંત પૂ.શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પપ-મી પુણ્યતિથિ મહોત્સવ ચૈત્ર શુક્રવાર તા.૧૮-૪-૨૦૨પ ના રોજ ભવ્યાતિભવ્ય રીતે ઊજવાશે. પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત સવારે ૮-૩૦ કલાકે સમુદ્ર…

Breaking News
0

રાજકોટ રેલ્વે ડીવીઝન દ્વારા ભારત રત્ન ડો. બી.આર. આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિની ઉજવણી

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન દ્વારા ભારત રત્ન ડો. બી.આર. આંબેડકા્ની ૧૩૪મી જન્મજયંતિની ઉજવણી રાજકોટમાં આવેલ ઓફિસર્સ ક્લબના પરિસરમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અધ્યક્ષતા રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર…

Breaking News
0

પોક્સોના ગુનાનો પેરોલ જમ્પ કરીને નાસી છૂટેલો આરોપી ખંભાળિયામાંથી ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલા પોકસોના ગુનામાં ઝડપાયેલા અને ત્યાર બાદ સજા પામી જેલમાંથી પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયેલા આરંભડાના શખ્સને એસ.ઓ.જી. પોલીસે લીધો હતો. પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં…

Breaking News
0

જૂનાગઢ ડીડીઓ સામે સરપંચ યુનિયન લડી લેવાના મૂડમાં : આવતીકાલે આવેદનપત્ર અપાશે

જૂનાગઢ ડીડીઓ મનસ્વી વર્તન કરતા હોવાના ગંભીર આક્ષેપ સાથે સરપંચ યુનિયને બાયો ચડાવી છે અને આવતીકાલ ૧૬ એપ્રિલના રોજ એકઠા થઇ કલેકટર, મંત્રી સહિતને આવેદન આપવામાં આવશે અને યોગ્ય કરવાની…

Breaking News
0

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને જરદોશીના વર્કવાળાફૂલની ડીઝાઇનના વાઘાપહેરાવ્યા સાથે૧૦૦ કિલોમોગરા, ૧૦૦ કિલો ગુલાબ તેમજ ૨૫ કિલો ઓર્કિડના ફુલો દિવ્ય શણગાર એવં ૨૧ પ્રકારની ૧૫૧ કિલો મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ ૧૫-૪-૨૦૨૫ને મંગળવારના રોજ સાળંગપુરમાં દાદાને વિશેષ શણગાર અને ભોગ ધરાવવામાં આવ્યો છે. આજે…

1 2 3 4 5 1,437