![](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/05/8888888888888888888.jpg)
વિસાવદર તાલુકાના જુની ચાવંડ ગામે રહેતા એક પરિવારની ૧૭ વર્ષ ૧ માસની ઉંમર ધરાવતી સગીર બાળાનું જેતપુરના ચારણ સમઢીયાળા ગામના ચિરાગ દિનેશભાઈ ચાવડા નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વિસાવદર પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.