ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીનો આવતીકાલે જન્મદિવસ

0

ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણીનો આવતીકાલે ૯૬મો જન્મદિવસ સોમનાથ મંદિર ખાતે વિશેષ મહાપૂજા, આયુષ્ય મંત્ર જાપ, સાંજે ભગવાન સોમનાથ મહાદેવને વિશેષ શણગાર-દિપમાળા કરી તેમના ર્દિઘ આયુષ્ય માટે પ્રાર્થના સાથે તેઓને ટ્રસ્ટ તરફથી જન્મદિન શુભેચ્છા અને મહાદેવના આર્શીવાદ પાઠવવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ તેમના પ્રત્યેક ટ્રસ્ટીઓનું સન્માન સાથે પરંપરાગત રીતે આ પૂજન કરાય છે.

error: Content is protected !!