બિલખામાં નેશનલ ડેંગ્યુ દિવસ નિમીતે જાગૃતિ શીબીર યોજાઈ

0

બિલખામાં અત્રે નાગ્રેચાવાડીમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નં-૬માં બિલખાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડેંગ્યુ અંગે જાગૃતી લાવવા અને ડેંગ્યુથી બચવાના ઉપાયો બતાવવા એક જાગૃતિ શીબીર યોજવામાં આવી હતી. આ શીબીરમાં ઘણા બહેનો ઉપસ્થિત રહી લાભ લીધો હતો. આ શીબીરમાં એમપીએચડબલ્યુ દીપકભાઈ પરમાર તથા સીએચઓ દયાબેન કુનડીયાએ ડેંગ્યુથી બચવા અને ડેંગ્યુને ભગાવવા માટે સરસ માર્ગદર્શન આપ્યું હતું.

error: Content is protected !!