માણાવદરમાં ગળાફાંસો ખાતા મૃત્યું

0

માણાવદરમાં ગાયત્રી મંદિર પાછળ રહેતા અશ્વિનભાઈ વિક્રમભાઈ પરમાર(ઉ.વ.૩૮) પોતે એકદમ તામશી સ્વભાવના હોય અને વાતેવાતે ખીજાઈ જતા હોય જેથી પોતાની મેળે ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યું થયું છે. માણાવદર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!