સોમવારે જૂનાગઢમાં રાજપુત સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ રાયજાદાની શ્રધ્ધાંજલી સભા અને ધુનનો કાર્યક્રમ

0

જૂનાગઢના નિવૃત પીએસઆઈ અને રાજપુત સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ બનેસિંહ રાયજાદા(ઉ.વ.૭૮)નું તા.૧૮ના રોજ અવસાન થતા તા.ર૭ને સોમવારના રાત્રે ૯થી ૧૧ તેમને શ્રધ્ધાંજલી આપવા તેમના નિવાસ સ્થાન સરિતા સોસાયટી શિવનગર પાસે જાેષીપરા જૂનાગઢ ખાતે એક શ્રધ્ધાંજલી સભા અને અલખધણી ધુન મંડળ દ્વારા કળતાલ સાથે ધુન રજુ કરશે તેમ કનકસિંહ રાયજાદાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

error: Content is protected !!