રાજકોટ અગ્નીકાંડઃ ર૮માંથી ૧૧ મૃતદેહો પરીવારોને સોંપાયા

0

રાજકોટ અગ્નીકાંડમાં અત્યારસુધીમાં ૧૧ લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. એક પછી એક પરિવાર પોતાના સ્વજનના મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માટે સ્મશાન પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ થઈ છે. જ્યારે વેલ્ડિંગ કરનારની પોલીસ અટકાયત કરી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું તેના દાખલા મૃતકોના પરિવારને આપવામાં આવી રહ્યા છે.

વધુ માહીતી અમારા ઈ-પેપર પર મેળવો.

error: Content is protected !!