પ્રાચી તીર્થ ખાતે વાતાવરણ પલટો આવતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

0

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ગઈકાલે બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. અડધી કલાકમાં ધીમી ધારે વરસાદથી રસ્તાઓ ઉપરથી પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

error: Content is protected !!