નગર પાલીકાનું તંત્ર અખબારી અહેવાલો બાદ આખરે જાગ્યું : દ્વારકાના ભ્રહ્મ કુંડ પાસે ખાનગી માલિકની બિલ્ડીંગનો જર્જરીત ભાગ નગરપાલીકા દ્વારા હથોડા મારી પાડવાનું શરૂ કર્યું દ્વારકામાં દ્વારકાધીશના જગતમંદિરની તદન નજીક પોષ વિસ્તાર ગણાતા જ્દયાં રરોજ હજારો યાત્રિકોની ચહલ પહલ હોય એવા બ્રહ્મકુંડ પાસે વર્ષો જુનું ભાડુઆતી રહેણાંકનું જર્જરીત બિલ્ડીંગ આવેલ હોય જેમાં આશરે ૧૫ જેટલા ભાડુઆતો રહેતા હતા. જર્જરીત બિલ્ડીંગને લઈને હાલ માત્ર છ થી સાત ભાડુઆતો જ રહે છે. આ જર્જરીત બિલ્ડીંગમાં ભાડુઆતો ભયના ઓથાર હેઠળ જીવન પસાર કરી રહેલ હોવાથી અખબારી અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. ગઈકાલે રવિવારના સવારથી નગરપાલીકાના ચિફ ઓફિસરની હાજરીમાં ખાનગી માલિકીની બિલ્ડીંગનો ઉપરના જર્જરીત ભાગ હથોડા મારી પાડવાનું શરૂ કર્યુ હતું. અનિર્છીય દુર ધટના ધટે તે પહેલા પાલીકા તંત્રએ બિલ્ડીંગના માથેના જર્જરીત ભાગ તોડવાની આજથી કામગીરી શરૂ કરતા ત્યા રહેતા ભાડુઆતોમાં જીવમાં જીવ આવ્યો છે. આ કામગીરી આગામી ચાર થી પાંચ દિવસ ચાલવાનું જાણવા મળ્યું છે.

0

દ્વારકામાં દ્વારકાધીશના જગતમંદિરની તદન નજીક પોષ વિસ્તાર ગણાતા જ્દયાં રરોજ હજારો યાત્રિકોની ચહલ પહલ હોય એવા બ્રહ્મકુંડ પાસે વર્ષો જુનું ભાડુઆતી રહેણાંકનું જર્જરીત બિલ્ડીંગ આવેલ હોય જેમાં આશરે ૧૫ જેટલા ભાડુઆતો રહેતા હતા. જર્જરીત બિલ્ડીંગને લઈને હાલ માત્ર છ થી સાત ભાડુઆતો જ રહે છે. આ જર્જરીત બિલ્ડીંગમાં ભાડુઆતો ભયના ઓથાર હેઠળ જીવન પસાર કરી રહેલ હોવાથી અખબારી અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. ગઈકાલે રવિવારના સવારથી નગરપાલીકાના ચિફ ઓફિસરની હાજરીમાં ખાનગી માલિકીની બિલ્ડીંગનો ઉપરના જર્જરીત ભાગ હથોડા મારી પાડવાનું શરૂ કર્યુ હતું. અનિર્છીય દુર ધટના ધટે તે પહેલા પાલીકા તંત્રએ બિલ્ડીંગના માથેના જર્જરીત ભાગ તોડવાની આજથી કામગીરી શરૂ કરતા ત્યા રહેતા ભાડુઆતોમાં જીવમાં જીવ આવ્યો છે. આ કામગીરી આગામી ચાર થી પાંચ દિવસ ચાલવાનું જાણવા મળ્યું છે.

error: Content is protected !!