દિપ પ્રગટાવવાની અપીલ કરતાં જૂનાગઢનાં સંત

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલ પ એપ્રિલ રાત્રીના ૯ કલાકે ૯ મીનીટ સુધી દિપ પ્રગટાવવા કરેલી અપીલનું સંતો મહંતોએ સમર્થન કર્યું છે. જૂનાગઢ ભવનાથ ખાતે આવેલ ગોરક્ષનાથ આશ્રમનાં પૂ. સંત શ્રી શેરનાથજી બાપુએ લોકોને વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ અપીલને સમર્થન આપી લોકોને દિપ પ્રાગટય કરવા કરી અપીલ કરી છે.

error: Content is protected !!