જૂનાગઢમાં પરિવાર સાથે ભગવાન શ્રી પરશુરામજીની આરતી યોજાઈ

0

બ્રહ્મસમાજનાં આરાધ્યા દેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢ શહેરમાં ૪૦૦થી વધુ ભૂદેવો દ્વારા ઘરમાં રહીને જ આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢનાં સરદારપરામાં આશાપુરા એપાર્ટમેન્ટમાં રહેતાં હિંમતભાઈ તેરૈયા તથા જૂનાગઢ શહેરનાં બ્રહ્મયુવા સંગઠન જૂનાગઢનાં જીત તૈરેયા તેમજ અતુલભાઈ રાવલ અને તેમનાં પરિવાર સાથે મળી અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની ગાઈડલાઈન મુજબનું આયોજન કરી ઘરમાં રહી અને ભગવાનશ્રી પરશુરામજીની આરતી અને પ્રશાદ આયોજન કરેલ હતું જે તસ્વીરમાં નજરે પડે છે.

error: Content is protected !!