જૂનાગઢનાં ચિત્રકાર દ્વારા ડીવાયએસપી જાડેજાનું સન્માન કરાયું

0

જૂનાગઢના પ્રખ્યાત ચિત્રકાર અને રંગોળીકાર રજનીકાંત અગ્રાવત દ્વારા જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું ચારકોલના માધ્યમથી પોટ્રેટ ચિત્ર તૈયાર કરી, અર્પણ કરી, અનુશાસન એનજીઓના રાજેશભાઇ કવાની હાજરીમાં સન્માન કરવામાં આવેલ હતું. લોકડાઉન અને અનલોકડાઉનના સમયમાં જૂનાગઢ પોલીસની કામગીરી ખૂબ જ સરાહનીય રહી છે. જેના સંદર્ભે અધિકારીઓના સન્માન પણ જરૂરી છે, તેવુ ચિત્રકાર રજનીકાંત અગ્રાવત (મો. ઃ- ૮૧૬૦૪ ૭૧૨૬૫)એ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!