જાણિતા ભજનીક જગમાલ બારોટને ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ

0

ભજનની દુનિયામાં ખુબજ નામનાં ધરાવનાર જાણિતા ભજનીક જગમાલ બારોટનું ગત તા.૧૧-ર-ર૦ર૧નાં રોજ અવસાન થયેલ છે. ત્યારે તેમનાં લાખો ચાહકોમાં શોખની લાગણી પ્રસરી ગઈ છે. આ મહાન ભજનીક દુનિયાને ભજનની એવી એક કટારી આપી ગયા છે કે જેને કેમેય ભુલી શકાય તેમ નથી. બાળપણથી લઈને આજીવન સુધી સુર અને સંગીતની આરાધના સાથે ભજનની આગવી શૈલીમાં રમઝટ બોલાવનારા આ મહાન ભજનીક કલાકાર જગમાલ બારોટનાં આત્માને માં જગદંબા શાંતિ આપે તેવી ગાંધીગ્રામ ગરબી મંડળ, જૂનાગઢ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!