લાલઢોરી આસપાસનાં જંગલમાં પ્લાસ્ટિક મુકિત અભિયાન યોજાયું

0

મિશન નેચર ફર્સ્ટના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત નેચર ફર્સ્ટની યુવા ટીમ દ્વારા રૂપાયતનથી લાલઢોરી આસપાસના જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમ્યાન ૧૨૫ કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નિકાલ કરાયો હતો, સાથે ફરવા આવનાર લોકોને સ્વચ્છતા જાળવવા તેમજ પ્રકૃતિનું જતન કરવા પણ અપીલ કરાઈ હતી. પ્રકૃતિનું જતન અંતર્ગત પ્લાસ્ટિક મુક્તિ અભિયાનમાં ભરતભાઈ બોરીચા, પૂર્વ કોર્પોરેટર તથા નોટરી એડવોકેટ નરેશભાઈ સાસીયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોહિતભાઈ કાથડ, આદિત્ય ફાઉન્ડેશન પ્રમુખ હિરેનભાઈ બોરીચા, ભરવાડ સમાજના અગ્રણી કરશનભાઈ, વેપારી અગ્રણી ભાવેશભાઈ, જીજ્ઞેશભાઈ મારૂ, રમેશભાઈ, મુનાભાઈ, આદિત્ય બોરીચા સહિતના મિત્રો જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!