સાળંગપુર : કષ્ટભંજનદેવને દિવ્ય તિરંગાનો શણગાર

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પ્રજાસત્તાક દિન નિમિતે તા.ર૬-૧-ર૦રરનાં રોજ ફુગ્ગાઓ વડે દિવ્ય તિરંગાનો શણગાર કરવામાં આવેલ હતો. દાદાનાં મંદિરને કેસરી, સફેદ અને લીલા ફુગ્ગાઓ વડે શણગારવામાં આવેલ, હજારો ભકતોએ આ દિવ્ય દર્શનનો ઓનલાઈન તથા રૂબરૂ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!