આજે આઈશ્રી ખોડિયાર જયંતિની ભાવભેર ઉજવણી

0

પરગટ પરચા પુરનારી અને ભકતજનોની સર્વે મનોકામના પુર્ણ કરનાર અને કળિયુગની હાજરાહજુર દેવી એવા આઈશ્રી ખોડિયાર માતાજીની જયંતિ હોય જેને ખોડિયાર જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં તેમજ અન્ય પ્રાંતમાં જયાં જયાં ખોડિયાર માતાજીનાં મંદિરો આવેલા છે ત્યાં આજ સવારથી જ પુજન – અર્ચન આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. માઘ માસની નવરાત્રી અને આજે આઠમનાં આ દિવસે ખોડીયાર જયંતિની ભાવભેર અને શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાજપરા, તાતણીયા ધરા ખાતે માતાજીનાં મંદિરમાં તેમજ માટેલ ધરા ખાતે આવેલા માતાજીનાં મંદિરોમાં ભકતજનો દર્શનાર્થે ઉમટી પડયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!