ઓખામાં નવી બજારમાં ગણેશજીની સ્થાપના

0

ઓખા ખાતે ગણેશ ચતુર્થીના દિવસે નવી બજારમાં પંચાયત ક્વાર્ટરમાં ગણેશ સ્થાપના કરવામાં આવેલ હતું. ત્યારે પહેલા દિવસે આરતી કરવામાં આવેલ હતી. પંચાયત ક્વાર્ટર ગ્રુપ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે. નવી બજારમાં પંચાયત ક્વાર્ટરમાં ૧૧ દિવસની સ્થાપના રાખેલ છે. જેમાં અલગ અલગ દિવસે પ્રોગ્રામ પણ રાખેલ છે. જેમાં અમરનાથ મહાદેવના દર્શન તેમજ કૃષ્ણ જન્મ ઉત્સહવ રાખેલ છે. આ સમગ્ર ઉત્સવનું આયોજન પંચાયત ક્વાર્ટર ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે.

error: Content is protected !!