માણાવદરનાં બોડકા ગામે થ્રેસરની પુલીમાં માથું કપાઈ જતા મૃત્યું : અરેરાટી

0

માણાવદર તાલુકાનાં બોડકા ગામનાં ભનુભાઈ હિરજીભાઈ સોલંકી(ઉ.વ.૬૪) પોતાનાં ખેતરમાં થ્રેસર વડે માંડવી કાઢતા હતા એ દરમ્યાન તેમણે વિટેલી શાલ પુલીમાં આવી જતા અકસ્માતે તેમનું માથું આવી જતા માથું કપાઈ જવાનાં કારણે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓનું મૃત્યું થયું છે.

 

error: Content is protected !!