જૂનાગઢની બહાઉદીન કોલેજમાં જૂનાગઢ લો કોલેજના બિલખાના વિદ્યાર્થી અને તેમની ટીમ દ્વારા કાનુની શીબીર યોજાઈ

0

ગત તા.ર૧ ડિસેમ્બરના રોજ જૂનાગઢની ઐતીહાસીક બહાઉદીન કોલેજમાં જૂનાગઢ જુનીયર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ જૂનાગઢના પ્રીન્સીપાલ પરવેઝ બ્લોચના માર્ગદર્શન હેઠળ એલ.એલ.બી. સેમેસ્ટર-૬ના વિદ્યાર્થીઓ દ્વારા કાનુની જાગૃતતા શીબીરનું આયોજન કરવામાં આવેલ હતું. આ શિબીરનું સંચાલન બિલખાના પ્રખ્યાત સેવાભાવી વજકીલ અને હોમગાર્ડ કમાન્ડર અતુલભાઈ વ્યાસના વિદ્યાર્થી પુત્ર સુમંતભાઈ વ્યાસ, ચીંતનભાઈ કામળીયા, મનનભાઈ ગોહેલની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને લોકોમાં કાનુની જાગૃતી લાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!