સંતશ્રી આશારામજી બાપુ પ્રેરિત શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા તુલસી પૂજન દિવસની થયેલી ઉજવણી

0

સંત શ્રી આશારામજી બાપુ પ્રેરિત શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી યોગ વેદાંત સેવા સમિતિના અધ્યક્ષ રામભાઈ ભૂતિયા અને સમિતિ દ્વારા જૂનાગઢ શહેરની અલગ- અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં તુલસીનું વૈજ્ઞાનિક રહસ્ય અને તેમનાથી તથા સ્વાસ્થ્યના ફાયદા વિદ્યાર્થીઓને જણાવી અને તેઓને ભારતીય અને વૈદિક સંસ્કૃતિ પ્રત્યે પ્રેરિત કરવામાં આવ્યા અને વૈદિક રીતે તુલસી પૂજન કરાવવામાં આવ્યું હતું.

error: Content is protected !!