ગીર સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા દરેક પ્રજ્ઞાપીઠ ગાયત્રી પરિવારની શાખાઓમાં ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવશે

0

ગીર-સોમનાથ ગાયત્રી પરિવાર દ્વારા દરેક શક્તિપીઠ તથા પ્રજ્ઞા પીઠ તથા ગાયત્રી પરિવારની શાખાઓમાં ગુરૂપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે. શાંતિકુંજ હરિદ્વારના તત્વાવધાનમાં વેદમુર્તિ તપોવનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી એવમ ભગવતી દેવીના સ્મારક પ્રખર પ્રજ્ઞા સજલ શ્રદ્ધાના ચરણ પાદુકાઓ ષોડસોપ્રસાર પૂજન તેમજ ૧૧ અથવા પંચકુડી ગાયત્રી મહાયજ્ઞ દીપ યજ્ઞ અખંડ જાપ તથા વૃક્ષારોપણ તેમજ વિવિધ કાર્યક્રમો દ્વારા ગુરુપૂર્ણિમાની પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે. તેના માટે વિશેષ માર્ગદર્શન પ્રજ્ઞાપીઠ ઉપરથી આપવામાં આવશે. તો આ કાર્યક્રમનો લાભ લેવા માટે ભાવિક શ્રદ્ધાળુ લાગુ પડતી શક્તિપીઠ પ્રજ્ઞા પીઠ ગાયત્રી પરિવારની શાખાઓમાં લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ છે.

error: Content is protected !!