યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે ઋષિ પંચમીના પાવન નિમિત્તે સરસ્વતી નદીમાં સ્નાન કરવા, મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટયો

0

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; module: j;
hw-remosaic: 0;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: Hdr;
cct_value: 0;
AI_Scene: (-1, -1);
aec_lux: 91.03006;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;

સૌ વાર કાશી એક વાર પ્રાચી તીર્થધામમાં ઋષિ પંચમીના પાવન દિવસ નિમિત્તે સરસ્વતી નદીમાં સ્નાન કરવા અને મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટયો હતો. આ દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ મોક્ષ પીપળે પૂજા અર્ચના કરાવ્યા બાદ પાણી રેડી તથા ૧૦૮ પ્રદિક્ષણા ફરી યથાશક્તિ દાન દક્ષિણા આપી અને પૂર્વ વાહીની સરસ્વતીમાં સ્નાન કરી તથા માધવરાયજી પ્રભુ તથા સરસ્વતી ઘાટ ઉપર બિરાજતા પૌરાણિક છ છ શિવ મંદિરોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!