રૂક્ષ્મણી માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ભક્ત પરિવારે પ્રથમ નોરતે માતાજીને સોનાનો હાર અર્પણ

0

નવરાત્રીના પ્રથમ દિવસે ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીનાં પરમ ભક્ત પરિવાર દ્વારા રર કેરેટ સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. પરિવાર છેલ્લા ૪ વર્ષથી નવરાત્રીના પ્રથમ નોરતે રૂક્ષ્મણી મંદિરે સોનાના ઘરેણાં અર્પણ કરી ધન્યતા અનુભવે છે.

error: Content is protected !!