જૂનાગઢની માધવ ક્રેડીટ કો.ઓ. સોસાયટી દ્વારા બાળકોને નિધિકુંભ અપાયા

0

રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનનાં આશયથી અને દરેક બાળક મંદિર નિર્માણમાં એક ઈંટ મુકવાનું ગૌરવ લઈ શકે એ ભાવનાને ઉજાગર કરવા માધવ ક્રેડીટ સોસાયટી જૂનાગઢ દ્વારા નાનજીભાઈ દતાણી દ્વારા બાળકોને નિધિકુંભ આપવામાં આવ્યા હતાં અને બાળકોએ બચત કરેલી રકમનો નિધિકુંભમાં સમર્પિત કરી સહભાગી થવા સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં સરમણબાપા સુત્રેજા, મશરૂભાઈ, હિરેન રૂપોરલીયા, ડો. ગઢીયા, કેશુભાઈ દવે, શ્રી ચિત્રોડા, અશોકભાઈ ભટ્ટ, અમૃતભાઈ દેસાઈ, રાજુભાઈ જાેબનપુત્રા સહીતનાએ ઉપસ્થિત રહી ભારતમાતાની પૂજા કરેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!