જૂનાગઢમાં પાંચમા માળે અગાશી ઉપરથી કુદી જઈ જીવનનો અંત આણ્યો

0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ હવેલી એપાર્ટમેન્ટ બ્લોક નં.ર૦રમાં રહેતા પ્રભુદાસભાઈ પરસોતમભાઈ ફળદુ (ઉ.વ.૭પ)ે માનસીક બીમારી હોય દરમ્યાન પોતાના ઘરે પાંચમા માળેથી અગાશી ઉપરથી કુદકો મારી જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ફિનાઈલ પી જતા મૃત્યુ
ચોરવાડનાં લાંગોદ્રા સીમ વિસ્તારમાં રહેતા જીણીબેન રામશી રામ (ઉવ.૮૦)ની માનસીક સ્થિતિ સારી ન હોય જેથી તેઓએ સંડાસ-બાથરૂમમાં રાખેલ ફિનાઈલ પી જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!