ધુનડાનાં સંત પૂ. જેન્તીરામ બાપાનો આજે જન્મ દિવસ

0

જામજાેધપુર નજીક આવેલ ધનુડા સતપુરણધામ આશ્રમ અને મુંબઈ જે ભગવાન સત્સંગ સાગરનાં સંસ્થાપક પૂ. જેન્તીરામ બાપાનો આજે ૬૪મો જન્મ દિવસ છે. ભજન સત્સંગનાં માધ્યમથી અનેક લોકોનાં જીવન પરીવર્તન કરાવનાર દેશ વિદેશમાં બહોળી અનુયાયી વર્ગ ધરાવતા પૂ. જેન્તીરામ બાપાનો આજે જન્મ દિવસ છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત, મુંબઈ અને દેશ વિદેશનાં લોકો ફેશબુકમાં ઓનલાઈન જાેડાઈ સેવક સમુદાય પૂ. બાપાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી તેઓનું આરોગ્ય નિરામય રહે અને દિધાર્યુ આયુષ્ય ભોગવે તેવી શુભકામના પાઠવી રહયા છે. તેમજ સાધુ સંતો પૂ. બાપાને મો. નં. ૯૮૭૯ર ૪ર૩પપ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!