સાળંગપુર : કષ્ટભંજનદેવને ફુલોનો દિવ્ય શણગાર

0

સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત વિશ્વ વિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે શનિવાર નિમિત્તે તા. ૯-૭-રરનાં રોજ દાદાને મોગરો, ગુલાબ વિગેરે ફુલોનાં દિવ્ય વાઘાનો શણગાર કરાયો હતો.

error: Content is protected !!