શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે સિધ્ધેશ્વર મહાદેવને અભિષેક

0

ગઈકાલે મહાશિવરાત્રીના પાવનકારી પર્વે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં શિવ મંદિરોમાં ભોળાનાથની પૂજા-અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે પણ સિધ્ધેશ્વર મહાદેવને અભિષેક કરાયો હતો અને આ અલૌકિક અને દિવ્ય દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો.

error: Content is protected !!