જૂનાગઢમાં વાઘેશ્વરધામ ખાતે શ્રી વૈષ્ણવદેવી મંદિર, રાધાકૃષ્ણ મંદિર અને ૩૩ રૂમના અતિથી ગૃહનું આવતીકાલે ભૂમિપૂજન

0

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરધામ ખાતે શ્રી વૈષ્ણવદેવી મંદિર, શ્રી રાધાકૃષ્ણ મંદિર અને ૩૩ રૂમના અતિથી ગૃહનું ભૂમિપૂજન આવતીકાલે કરવામાં આવશે. ૯ બાલીકાના હસ્તે તેમજ સંતો-મહંતો અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આવતીકાલ તા.૧૯-પ-ર૦ર૪ના રવિવારના રોજ ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાશે. આમંત્રીત મહેમાનો અને ભાવિકોને ઉપસ્થિત રહેવા શ્રી વાઘેશ્વર માતાજી મંદિર ટ્રસ્ટ જૂનાગઢ ટ્રસ્ટી મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!