સોમનાથ મહાદેવ દર્શને આવી રહ્યા છે દેશના ગૃહમંત્રી અમીત શાહ

0

દેશના ગૃહમંત્રી અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસટના ટ્રસ્ટી અમીત શાહ દેશભરમાં લોકસભા ચૂંટણી ક્રમ પુરો થતા તા.૩૧ મેના રોજ તેઓ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી આર્શીવાદ મેળવશે. પ્રત્યેક લોકસભા ચૂંટણી પ્રચાર તબક્કા કાર્ય પૂર્ણ થયા બાદ વરસોથી સોમનાથ મહાદેવ દર્શન-પૂજા તેમનો નિત્યક્રમ છે. વહિવટી તંત્ર આ અંગે તડામાર તૈયારીઓ પ્રારંભ કરી રહ્યું છે.

error: Content is protected !!