દ્વારકાનાં ધારાસભ્ય પબુભા માણેક પયાર્વરણના રક્ષણ માટે ૫ લાખ વૃક્ષોનું વાવેતર કરીને તેની જાળવણી કરવાનો સંકલ્પ કર્યો

0


ભારતમાં ઉતરોતર તાપમાનનું વધવું અને કુદરતી આફતો આવવી એ માનવજાત ઉપરાંત જીવસૃષ્ટિ ઉપર અને આવનારી પેઢી ઉપર મોટો ખતરો છે. આ ખતરાથી બચવા વધુને વધુ વૃક્ષો વાવવા આવશ્યક છે તેમ પબુભા માણેકએ જણાવ્યું હતું. સ્થાનિક વાતાવરણને અનુકૂળ દશ જાતનાં વૃક્ષોનાં વાવેતર બાદ તેનાં ઉછેરનો સંકલ્પ પબુભાએ કર્યો છે.

error: Content is protected !!