ખંભાળિયાના તલાટી સ્વ. પ્રવીણભાઈ બામરોટીયાના પુત્ર નિકુંજ બામરોટીયાનું અવસાન : રવિવારે બેસણું

0

મૂળ લોએજ (તા. માંગરોળ)ના સ્વ. પ્રવીણભાઈ કે. બામરોટીયા (તલાટી કમ મંત્રી)ના પુત્ર નિકુંજભાઈ (ઉ.વ. ૩૫, હાલ અમદાવાદ) તે એચ.કે. બામરોટીયા (એડવોકેટ, ખંભાળિયા) અને કિશોરભાઈ બામરોટીયાના ભત્રીજા તેમજ અમૃતાબેન, વરૂણભાઈ, સાવનભાઈ બામરોટીયા (સિવિલ જજ) અને વિવેકભાઈ નાનાભાઈ તારીખ ૧૭ ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. તેમની લૌકિક ક્રિયા લોએજ ખાતે રાખવામાં આવેલ છે. સદગતનું બેસણું રવિવાર તારીખ ૨૧ મી ના રોજ સવારે ૧૦ થી ૧૧ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ, ખંભાળિયા ખાતે તેમજ ઉત્તરક્રિયા તારીખ ૨૩ મી ના રોજ લોએજ ખાતે રાખવામાં આવેલ છે.

error: Content is protected !!