જૂનાગઢ આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સરાહનીય કામગીરી

0

આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા માનસિક વિકલાંગો દ્વારા બનેલ રાખડીનું વેંચાણ કરવામાં આવશે. કોવિડ-૧૯ની મહામારીમાં ઘેર બેઠા રાખડી મેળવી માનસિક દિવ્યાંગોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવામાં આપણી ફરજ બને છે. રૂપિયા જમા થયા પછી જ રાખડી મોકલવામાં આવશે. મીનીમમ રૂા. ૧૦૦ની રાખડીની ખરીદી કરવાની રહેશે, કુરીયર ચાર્જ પણ જે તે ખરીદનારે જ આપવાનો રહેશે. માલ પરત રાખવામાં આવશે નહી. રૂપિયા જમા કરીને સ્ક્રીનશોટ પણ મોકલવાનો રહેશે. કુરીયર ચાર્જ જૂનાગઢ રૂા. ૧૦, સૌરાષ્ટ્ર રૂા. રપ, ગુજરાત રૂા. રપ, મુંબઈ રૂા. પ૦, મહારાષ્ટ્ર રૂા. ૬૦, અન્ય રાજય રૂા. ૭પ રહેશે, ઓર્ડર તથા પેમેન્ટ સ્ક્રીનશોટ વોટસઅપ મો.નં. ૯૪ર૬૩ ૭રર૬૧ ઉપર પણ મોકલી શકો છો.બેન્ક ડીટેઈલ ઃ આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન સેવીંગ, એકાઉન્ટ નં. ૩૦રપ૪ રર૭૯૯પ, બેન્કનું નામ- સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, જૂનાગઢ બ્રાંચ, આઈએફએસસી કોડ- SBINO0003251, Gujarat, India કોડનો ઉપયોગ કરી સંસ્થાને મદદરૂપ બની શકો છો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!