જેતપુર લોહાણા મહાજન દ્વારા નાસ લેવા સ્ટીમ મશીનનું વિતરણ

0

જેતપુર લોહાણા મહાજનના મોભી જયંતિભાઈ વસાણીના માર્ગર્શન હેઠળ પ્રમુખ દિપકભાઈ વણજારા તથા તેની ટીમે વર્તમાન કોરોનાં કોવીડ-૧૯ના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે ડોક્ટરો દ્વારા દિવસમાં બે વખત નાશ લેવા માટેનો અભિપ્રાય આપવામાં આવે છે, આ જરૂરિયાતને ધ્યાને લઈને જેતપુર લોહાણા મહાજન દ્વારા નાશ લેવા માટે સ્ટીમ મશીન દરેક રઘુવંશીઓ માટે વ્યાજબી દરે આપવાની વ્યવસ્થા હાથ ઘરાઈ છે . આ માટે જૂની લોહાણા મહાજન વાડીફૂલવાડી રોડ, જેતપુર સવારે ૯ થી ૧૨તથા વધુ માહીતી માટે પ્રમુખ દીપકભાઈ વણઝારા (મો. ૯૮૨૫૯ ૪૮૧૮૦)નો સંપર્ક સાઘવા યાદીમાં જણાવાયુ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!